સરકારના આગામી આદેશ સુધી રાત્રી લગ્નની મંજૂરી નહિ મળે, સુરત,વડોદરા,રાજકોટ ખાતે મંજૂરી નહિ આપવાનો નિર્ણય, પોલીસ મંજૂરી આધિન લગ્ન પ્રસંગ યોજી શકાશે

|

Nov 21, 2020 | 2:57 PM

સરકારના આગામી આદેશ સુધી રાત્રી લગ્નની મંજૂરી નહિ મળે, સુરત – વડોદરા – રાજકોટ ખાતે મંજૂરી નહિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગોતરા આયોજીત લગ્ન રાત્રી કર્ફ્યુ શરૂ થતાં પહેલાં પૂરા કરવા પડશે, જણાવવું રહ્યું કે વડોદરા – સુરત – રાજકોટમાં આજથી રાત્રી કર્ફ્યુની શરૂઆત થશે અને પોલીસ મંજૂરી આધિન લગ્ન પ્રસંગ યોજવાના રહેશે.   […]

સરકારના આગામી આદેશ સુધી રાત્રી લગ્નની મંજૂરી નહિ મળે, સુરત,વડોદરા,રાજકોટ ખાતે મંજૂરી નહિ આપવાનો નિર્ણય, પોલીસ મંજૂરી આધિન લગ્ન પ્રસંગ યોજી શકાશે

Follow us on

સરકારના આગામી આદેશ સુધી રાત્રી લગ્નની મંજૂરી નહિ મળે, સુરત – વડોદરા – રાજકોટ ખાતે મંજૂરી નહિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગોતરા આયોજીત લગ્ન રાત્રી કર્ફ્યુ શરૂ થતાં પહેલાં પૂરા કરવા પડશે, જણાવવું રહ્યું કે
વડોદરા – સુરત – રાજકોટમાં આજથી રાત્રી કર્ફ્યુની શરૂઆત થશે અને પોલીસ મંજૂરી આધિન લગ્ન પ્રસંગ યોજવાના રહેશે.

 

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article