સરકારના આગામી આદેશ સુધી રાત્રી લગ્નની મંજૂરી નહિ મળે, સુરત – વડોદરા – રાજકોટ ખાતે મંજૂરી નહિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગોતરા આયોજીત લગ્ન રાત્રી કર્ફ્યુ શરૂ થતાં પહેલાં પૂરા કરવા પડશે, જણાવવું રહ્યું કે વડોદરા – સુરત – રાજકોટમાં આજથી રાત્રી કર્ફ્યુની શરૂઆત થશે અને પોલીસ મંજૂરી આધિન લગ્ન પ્રસંગ યોજવાના રહેશે. […]
Follow us on
સરકારના આગામી આદેશ સુધી રાત્રી લગ્નની મંજૂરી નહિ મળે, સુરત – વડોદરા – રાજકોટ ખાતે મંજૂરી નહિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગોતરા આયોજીત લગ્ન રાત્રી કર્ફ્યુ શરૂ થતાં પહેલાં પૂરા કરવા પડશે, જણાવવું રહ્યું કે
વડોદરા – સુરત – રાજકોટમાં આજથી રાત્રી કર્ફ્યુની શરૂઆત થશે અને પોલીસ મંજૂરી આધિન લગ્ન પ્રસંગ યોજવાના રહેશે.