9 રુપિયાની લાલચે કંડક્ટરે ટિકિટ ન આપી, દંડમાં પોતાની સર્વિસના 15 લાખ રુપિયા ગુમાવવા પડ્યા

ગુજરાતમાં એક કંડક્ટરને લાલચ રાખવી ભારે પડી છે. 9 રુપિયાની લાલચના લીધે 15 લાખ રુપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. હાઈકોર્ટે સુધી મામલો ગયો હતો પણ ત્યાં અરજીને કોર્ટે ફગાવી દીધી હતી અને જૂની વિભાગની સજાને એમજ રાખી હતી. Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું રસોડાના ફ્લોર પર […]

9 રુપિયાની લાલચે કંડક્ટરે ટિકિટ ન આપી, દંડમાં પોતાની સર્વિસના 15 લાખ રુપિયા ગુમાવવા પડ્યા
Follow Us:
| Updated on: Jul 29, 2019 | 1:53 PM

ગુજરાતમાં એક કંડક્ટરને લાલચ રાખવી ભારે પડી છે. 9 રુપિયાની લાલચના લીધે 15 લાખ રુપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. હાઈકોર્ટે સુધી મામલો ગયો હતો પણ ત્યાં અરજીને કોર્ટે ફગાવી દીધી હતી અને જૂની વિભાગની સજાને એમજ રાખી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો:   SBIના ગ્રાહકોને મોટો ઝટકો! ગ્રાહકોને થશે નુકસાન..

ગુજરાત રાજ્ય સડક પરિવહન નિગમે કંડક્ટર ચંદ્રકાન્ત પટેલની સેલેરીમાં કાપ મૂકી દીધો છે. 2003માં ચંદ્રકાન્તની વિરુદ્ધમાં મામલો સામે આવ્યો હતો. જેમાં મુસાફરે ચેકિંગ અધિકારીઓને જણાવ્યું હતું કે તેમને કંડક્ટરને 9 રુપિયા આપ્યા હતા પણ કંડક્ટરે પૈસા લઈને ટિકીટ આપી નહોતી. આ બાબતે ચંદ્રકાન્ત પટેલની વિરુદ્ધમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. નિગમે વિભાગીય તપાસ હાથ ધરીને ચંદ્રકાન્ત પટેલ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ચંદ્રકાન્ત પટેલને વિભાગની તપાસમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા અને તેમની સેલેરીમાં મોટો કાપ મુકવામાં આવ્યો હતો. આ સજા બાદ ચંદ્રકાન્તે હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટમાં કંડક્ટરના વકીલે કહ્યું કે આ નાનો ગુનો છે અને તેના માટે મોટી સજા આપવામાં આવી છે. જ્યારે સામે પરિવહન નિગમના વકીલે પણ આવી ભૂલ પહેલાં પણ કરી હોવાની દલીલ કરી હતી. જેના લીધે હાઈકોર્ટે પણ ચંદ્રકાન્ત પટેલની અરજીને ફગાવી દીધી હતી અને વિભાગે આપેલી સજાને તેમ જ રાખી હતી.

[yop_poll id=”1″]

કોર્ટમાં એવી દલીલ પણ કંડક્ટરના વકીલ તરફથી કરવામાં આવી હતી કે નાની ભૂલમાં મોટી સજા આપવામાં આવે તો તેના લીધે આખી જિંદગીની સર્વિસમાં 15 લાખનું નુકસાન થઈ શકે છે. કોર્ટે આવી દલીલને પણ માન્ય રાખી નહોતી. આમ 9 રુપિયાની ટિકિટના પૈસા લઈને ટિકિટ ન આપવા બદલ 15 લાખનું નુકસાન કંડક્ટરે ભોગવવાનું આવ્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">