સુરત: હવે ડ્રેનેજ કામગીરીમાં નહીં જાય જીવ! મનપાનો સફાઇ રોબોટ ખરીદવાનો નિર્ણય, જુઓ VIDEO
રાજ્યમાં અનેક વખત મજૂરો ડ્રેનેજમાં કામગીરી સમયે જીવ ગુમાવે છે, ત્યારે સુરત મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે. મજૂરોના જીવ ન જાય તે માટે સફાઇ રોબોટ ખરીદવા મનપાએ નિર્ણય લીધો છે. કેરળની સ્ટાર્ટઅપ કંપની પાસેથી આ સફાઈ રોબોટ ખરીદાશે. આધુનિક રોબોટની કિંમત 40 લાખ છે. હવેથી ડ્રેનેજ મેનહોલની સફાઇ રોબોટથી કરાશે, જેનાથી 25 ફૂટ ઉંડાઇ સુધી […]
Follow us on
રાજ્યમાં અનેક વખત મજૂરો ડ્રેનેજમાં કામગીરી સમયે જીવ ગુમાવે છે, ત્યારે સુરત મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે. મજૂરોના જીવ ન જાય તે માટે સફાઇ રોબોટ ખરીદવા મનપાએ નિર્ણય લીધો છે. કેરળની સ્ટાર્ટઅપ કંપની પાસેથી આ સફાઈ રોબોટ ખરીદાશે. આધુનિક રોબોટની કિંમત 40 લાખ છે. હવેથી ડ્રેનેજ મેનહોલની સફાઇ રોબોટથી કરાશે, જેનાથી 25 ફૂટ ઉંડાઇ સુધી જઇને કરી સફાઇ શકાશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો