ગાંધીનગર: પલીયડમાં ધાર્મિક કાર્યક્રમમાં આવેલા પૂજારીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ, અન્ય 20 લોકો નેગેટિવ

|

Sep 25, 2020 | 1:46 PM

ગાંધીનગરના પલીયડ ગામમાં યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં પૂજા વિધિ કરાવવા માટે આવેલા પૂજારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પરવાનગી વગર યોજાયેલા કાર્યક્રમમાં પકડાયેલા 21 લોકો પૈકી એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે બાકીના 20 લોકોનાં કોરોનાં રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 05-05-2024 મુકેશ અંબાણીએ એક જ દિવસમાં […]

ગાંધીનગર: પલીયડમાં ધાર્મિક કાર્યક્રમમાં આવેલા પૂજારીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ, અન્ય 20 લોકો નેગેટિવ

Follow us on

ગાંધીનગરના પલીયડ ગામમાં યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં પૂજા વિધિ કરાવવા માટે આવેલા પૂજારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પરવાનગી વગર યોજાયેલા કાર્યક્રમમાં પકડાયેલા 21 લોકો પૈકી એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે બાકીના 20 લોકોનાં કોરોનાં રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 11:55 am, Sun, 12 July 20

Next Article