Gujarati NewsGujaratReligious function in gandhinagar despite ban on gatherings temple priest tests positive for corona gandhinagar paliyad ma dharmik karyakarm ma aavela pujari no corona report positive anya 20 loko ne
ગાંધીનગર: પલીયડમાં ધાર્મિક કાર્યક્રમમાં આવેલા પૂજારીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ, અન્ય 20 લોકો નેગેટિવ
ગાંધીનગરના પલીયડ ગામમાં યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં પૂજા વિધિ કરાવવા માટે આવેલા પૂજારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પરવાનગી વગર યોજાયેલા કાર્યક્રમમાં પકડાયેલા 21 લોકો પૈકી એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે બાકીના 20 લોકોનાં કોરોનાં રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 05-05-2024 મુકેશ અંબાણીએ એક જ દિવસમાં […]
Follow us on
ગાંધીનગરના પલીયડ ગામમાં યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં પૂજા વિધિ કરાવવા માટે આવેલા પૂજારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પરવાનગી વગર યોજાયેલા કાર્યક્રમમાં પકડાયેલા 21 લોકો પૈકી એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે બાકીના 20 લોકોનાં કોરોનાં રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.