Gujarati NewsGujaratRajys sarkar ni jaaherat mudde gir somnath na khedut na mat kisan sahay yojna hethad dushkad and ativrushti ne mavtha ma sankdi levama aavyu che
રાજ્ય સરકારની જાહેરાત મુદ્દે ગીરસોમનાથના ખેડૂતોનો સાંભળો શું છે મત? કિસાન સહાય યોજના હેઠળ દુષ્કાળ, અતિવૃષ્ટિ અને માવઠાથી થતા નુકસાનને આવરી લેવાયું
ગુજરાત સરકારે ખેડૂતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કિસાન સહાય યોજના હેઠળ દુષ્કાળ, અતિવૃષ્ટિ અને માવઠાથી થતા નુકસાનને આવરી લેવાયો છે. જોકે રાજ્યના ખેડૂતોને ખરીફ પાક પૂરતી જ આ યોજનાનો લાભ મળશે. આ યોજનામાં મહત્તમ ચાર હેક્ટર સુધી જ ખેડૂતોને લાભ મળશે ત્યારે રાજ્ય સરકારની જાહેરાત મુદ્દે ગીરસોમનાથના ખેડૂતો શું માની રહ્યા છે. આવો સાંભળીએ. […]
ગુજરાત સરકારે ખેડૂતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કિસાન સહાય યોજના હેઠળ દુષ્કાળ, અતિવૃષ્ટિ અને માવઠાથી થતા નુકસાનને આવરી લેવાયો છે. જોકે રાજ્યના ખેડૂતોને ખરીફ પાક પૂરતી જ આ યોજનાનો લાભ મળશે. આ યોજનામાં મહત્તમ ચાર હેક્ટર સુધી જ ખેડૂતોને લાભ મળશે ત્યારે રાજ્ય સરકારની જાહેરાત મુદ્દે ગીરસોમનાથના ખેડૂતો શું માની રહ્યા છે. આવો સાંભળીએ.