મોટા સમાચાર: રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું નિધન, વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યુ
રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું નિધન થયું છે. સાંસદ અભય ભારદ્વાજ કોરોના સંક્રમિત થયા હતા. તેમની ચેન્નાઈની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ત્યારે વડાપ્રધાન મોદીએ પણ ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યુ છે. Web Stories View more નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી […]
Follow us on
રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું નિધન થયું છે. સાંસદ અભય ભારદ્વાજ કોરોના સંક્રમિત થયા હતા. તેમની ચેન્નાઈની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ત્યારે વડાપ્રધાન મોદીએ પણ ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યુ છે.