રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે 23 નવેમ્બરથી શાળા કોલેજો શરૂ કરવાનો નિર્ણય મોકૂફ

|

Nov 19, 2020 | 10:48 PM

અમદાવાદમાં રાત્રિ કરફ્યૂને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. શહેરમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ રહેશે. શનિવારે અને રવિવારે સંપૂર્ણ કરફ્યૂ રહેશે. દવા અને દૂધની દુકાનો માત્ર ચાલુ રહેશે. સતત 60 કલાક સુધી કરફ્યૂ રહેશે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં આગામી તારીખ 23 નવેમ્બરથી શાળા કોલેજ શરૂ કરવાનો નિર્ણય […]

રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે 23 નવેમ્બરથી શાળા કોલેજો શરૂ કરવાનો નિર્ણય મોકૂફ

Follow us on

અમદાવાદમાં રાત્રિ કરફ્યૂને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. શહેરમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ રહેશે. શનિવારે અને રવિવારે સંપૂર્ણ કરફ્યૂ રહેશે. દવા અને દૂધની દુકાનો માત્ર ચાલુ રહેશે. સતત 60 કલાક સુધી કરફ્યૂ રહેશે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં આગામી તારીખ 23 નવેમ્બરથી શાળા કોલેજ શરૂ કરવાનો નિર્ણય કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article