Gujarati NewsGujaratRajya ma corona na aaje vadhu 510 case kul aankdo 19000 ne par
રાજ્યમાં કોરોનાના આજે વધુ 510 કેસ, કુલ આંકડો 19 હજારને પાર
રાજ્યમાં એક જ દિવસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 510 કેસ આજે નોંધાયા છે અને 35 લોકોના મોત થયા છે. ત્યારે 344 લોકો રિક્વર થયા છે. આ સાથે જ કોરોનાના કેસનો આંકડો 19,119 પર પહોંચ્યો છે અને 1,190 લોકોના મોત થયા છે. ત્યારે અમદાવાદમાં 324 કેસની સાથે કુલ આંકડો 13,678 પર પહોંચ્યો છે. See more Web […]
Follow us on
રાજ્યમાં એક જ દિવસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 510 કેસ આજે નોંધાયા છે અને 35 લોકોના મોત થયા છે. ત્યારે 344 લોકો રિક્વર થયા છે. આ સાથે જ કોરોનાના કેસનો આંકડો 19,119 પર પહોંચ્યો છે અને 1,190 લોકોના મોત થયા છે. ત્યારે અમદાવાદમાં 324 કેસની સાથે કુલ આંકડો 13,678 પર પહોંચ્યો છે.