રાજકોટના તબીબો માટે રેડ એલર્ટ! રાજકોટના 100થી વધુ તબીબો થયા કોરોના સંક્રમિત

|

Sep 18, 2020 | 7:12 PM

અમદાવાદ, વડોદરા અને સુરત બાદ હવે રાજકોટ કોરોના વાયરસનું હોટસ્પોટ બન્યું છે. રાજકોટમાં કેસની સંખ્યાની સાથોસાથ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે, ત્યારે કોરોના સામે લડી રહેલા ફ્રન્ટલાઈન વોરિયર્સ ડોક્ટરો પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. દિવસ-રાત કામ કરતા 125 જેટલા ડોક્ટરોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ઈન્ડિયન મેડિકલ એસોસિએશને ડોક્ટરો માટે રેડ એલર્ટ જાહેર કરી ચિંતા […]

રાજકોટના તબીબો માટે રેડ એલર્ટ! રાજકોટના 100થી વધુ તબીબો થયા કોરોના સંક્રમિત

Follow us on

અમદાવાદ, વડોદરા અને સુરત બાદ હવે રાજકોટ કોરોના વાયરસનું હોટસ્પોટ બન્યું છે. રાજકોટમાં કેસની સંખ્યાની સાથોસાથ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે, ત્યારે કોરોના સામે લડી રહેલા ફ્રન્ટલાઈન વોરિયર્સ ડોક્ટરો પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. દિવસ-રાત કામ કરતા 125 જેટલા ડોક્ટરોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ઈન્ડિયન મેડિકલ એસોસિએશને ડોક્ટરો માટે રેડ એલર્ટ જાહેર કરી ચિંતા વ્યક્ત કરી છે. 14 દિવસ સુધી તબીબ આઈસોલેશનમાં જતા કોઇની સારવાર કરી શકતા નથી. આ સિવાય સરવે જેવી કામગીરીમાં લાગેલા આરોગ્ય કર્મચારીઓ અને તલાટીઓ પણ દિન પ્રતિદિન કોરોનાગ્રસ્ત થઈ રહ્યા છે. જો આ ગતિએ એક્ટિવ કેસમાં તબીબો અને આરોગ્ય કર્મીઓ પોઝિટિવ આવતા રહેશે, તો સારવાર પર તેની અસર થશે. રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબો કોરોનાગ્રસ્ત થતા હાલ તો સારવાર માટે બહારથી પણ તબીબો બોલાવાઈ રહ્યા છે.

આ પણ વાંચો: કોરોનાકાળમાં ગરબા! અમદાવાદના ખેલૈયાઓ થનગનવા તૈયાર, આયોજકોએ પણ પૂર્ણ કરી તૈયારીઓ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 2:24 pm, Thu, 10 September 20

Next Article