રાજકોટમાં જીવન રક્ષક રેમડેસિવીર ઈન્જેક્શનના કાળા બજારનું વધુ એક કૌભાંડ આવ્યું સામે

|

Oct 05, 2020 | 7:47 PM

રાજકોટમાં જીવન રક્ષક રેમડેસિવીર ઈન્જેક્શનના કાળા બજારનું વધુ એક કૌભાંડ સામે આવ્યું. ન્યૂ આઈડીયસ એજન્સીએ આનંદ ક્લિનીકના નામે 24 ઈન્જેક્શનનું બિલ ઉધારી કાળા બજારી કરી. રાજકોટ ક્રાઈમ બ્રાંચે ન્યૂ આઈડીયસ એજન્સીના માલિક પરેશ ઝાલાવાડિયાને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આનંદ ક્લિનિકે કોઈ ઈન્જેક્શન લીધા ન હતા. પરેશ અને રજનીકાંત બંને ઈન્જેક્શન વધુ […]

રાજકોટમાં જીવન રક્ષક રેમડેસિવીર ઈન્જેક્શનના કાળા બજારનું વધુ એક કૌભાંડ આવ્યું સામે

Follow us on

રાજકોટમાં જીવન રક્ષક રેમડેસિવીર ઈન્જેક્શનના કાળા બજારનું વધુ એક કૌભાંડ સામે આવ્યું. ન્યૂ આઈડીયસ એજન્સીએ આનંદ ક્લિનીકના નામે 24 ઈન્જેક્શનનું બિલ ઉધારી કાળા બજારી કરી. રાજકોટ ક્રાઈમ બ્રાંચે ન્યૂ આઈડીયસ એજન્સીના માલિક પરેશ ઝાલાવાડિયાને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આનંદ ક્લિનિકે કોઈ ઈન્જેક્શન લીધા ન હતા. પરેશ અને રજનીકાંત બંને ઈન્જેક્શન વધુ કિંમતે વેચતા હતા અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને ખોટા બિલ બનાવીને મોકલતા હતા. રાજકોટ ક્રાઈમ બ્રાંચે પરેશના બે દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: દિલ્હીમાં સ્વામિનારાયણ અક્ષરધામ 13 ઓક્ટોબરથી લોકો માટે ફરીથી શરૂ થશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article