રાજકોટના જસદણ નજીક કાર અકસ્માત, એક વ્યક્તિનું મૃત્યુ ત્રણ ઘાયલ
રાજકોટના જસદણ પાસે કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી. આ કાર પલટી મારીને રોડ પાસે આવેલા ખેતરમાં ખાબકી હતી. આ કારમાં ચાર લોકો સવાર હતા
રાજકોટના(Rajkot) જસદણ (Jasdan) પાસે અકસ્માતમાં(Accident)એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. આ ઘટના વિરનગર ગામ નજીકની છે. જ્યાંથી પસાર થઈ રહેલા કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી. આ કાર પલટી મારીને રોડ પાસે આવેલા ખેતરમાં ખાબકી હતી. આ કારમાં ચાર લોકો સવાર હતા.. જેમાંથી એક વ્યકિતનું મોત થયું છે. જ્યારે 3 લોકોને ઈજા પહોંચી છે.
જેમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાયા છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
આ પણ વાંચો : વડોદરામાં એસ.ટી. કર્મચારીઓનું પડતર પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન, બુધવાર મધરાતથી રાજયભરમાં હડતાળની ચીમકી
આ પણ વાંચો : વૅક્સીનનો બીજો ડોઝ લેવામાં અમદાવાદીઓ નિરસ, 52.17 ટકા લોકોએ જ લીધો છે રસીનો બીજો ડોઝ
અમદાવાદની IDP સ્કૂલમાં પૂર્વ શિક્ષિકા સાથે ગેરવર્તન, વીડિયો વાયરલ
ગુજરાત અને મુંબઈમાં આ તારીખથી પડશે ચોમાસાનો વરસાદ, અંબાલાલની આગાહી
ગીર સોમનાથ: કુવામાં સફાઈ દરમિયાન બે મજૂર દટાયા, એકનું મોત
આટલા દિવસ બાદ કેમ સુરત મનપાએ કહ્યું કે ડિમોલેશન તેમણે કર્યું !
