RAJKOT : વાદળછાયા વાતાવરણ વચ્ચે મચ્છરજન્ય રોગચાળો વકર્યો, વાયરલ તાવના સૌથી વધુ કેસ નોંધાયા

રાજકોટમાં એક અઠવાડિયામાં વાયરલ તાવના સૌથી વધુ 397 કેસ નોંધાયા. તો દૂષિત પાણીથી થતા ઝાડા-ઉલટીના 69 કેસ સામે આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 5:50 PM

RAJKOT : શહેરમાં સતત વરસાદ અને વાદળછાયા વાતાવરણ વચ્ચે મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. રાજકોટમાં એક અઠવાડિયામાં વાયરલ તાવના સૌથી વધુ 397 કેસ નોંધાયા. તો દૂષિત પાણીથી થતા ઝાડા-ઉલટીના 69 કેસ સામે આવ્યા છે. ડેન્ગ્યૂ અને મેલેરિયાનો એક અને ટાઈફોઈડના 5 દર્દી સામે આવ્યા છે. રાજકોટની ખાનગી હોસ્પિટલમાં તાવ અને ઝાડા-ઉલટીના વધારે દર્દી હોય તેવી શક્યતા છે. રાજકોટ પાલિકા તંત્ર રોગચાળાને ડામવા એક્શનમાં આવ્યું છે. રાજકોટના વિવિધ વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ રોકવા દવાનો છંટકાવ અને સફાઈ કામગીરી હાથ ધરી છે. નોંધનીય  છેકે છેલ્લા ઘણા સમયથી રાજયભરમાં વાદળછાયું વાતાવરણ છે ત્યારે અન્ય શહેરોમાં પણ મચ્છરજન્ય રોગચાળો વધી રહ્યો છે.

 

 

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">