રાજકોટ: 2 કાર વચ્ચેની ટક્કરમાં 2ના મોત, 7 લોકો થયા ઈજાગ્રસ્ત

|

Oct 31, 2019 | 12:52 PM

ગોંડલ અને ઘોઘાવદર વચ્ચે 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક બાળક સહિત 2 લોકોના મોત નીપજ્યાં છે.  જ્યારે 7 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને  ગોંડલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગંભીર રીતે ઘવાયેલા 4 લોકોને રાજકોટ સિવિલ ખાતે ખસેડવાની ફરજ પડી છે. Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ […]

રાજકોટ: 2 કાર વચ્ચેની ટક્કરમાં 2ના મોત, 7 લોકો થયા ઈજાગ્રસ્ત

Follow us on

ગોંડલ અને ઘોઘાવદર વચ્ચે 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક બાળક સહિત 2 લોકોના મોત નીપજ્યાં છે.  જ્યારે 7 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને  ગોંડલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગંભીર રીતે ઘવાયેલા 4 લોકોને રાજકોટ સિવિલ ખાતે ખસેડવાની ફરજ પડી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  IAS-IPS પ્રોબેશન અધિકારીઓને પીએમ મોદીનું સંબોધન, કહ્યું કે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી કામ કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

Next Article