દિવાળીના તહેવારમાં રાજકોટ એસટી વિભાગ વધુ 34 વોલ્વો બસ દોડાવશે

|

Nov 04, 2020 | 3:18 PM

દિવાળીના પર્વમાં મુસાફરોના ધસારાને ધ્યાને લઈને, રાજકોટ એસટી વિભાગે વધુ બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ એસટી વિભાગે, વધુ 34 વોલ્વો બસ રાજ્યના વિવિધ શહેરો સુધી દોડાવશે. દિવાળીના પર્વમાં, રાજકોટથી, અમદાવાદ, ભૂજ, દાહોદ અને નાથદ્વારા સુધી આ વોલ્વો બસ ચલાવાશે.   Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા […]

દિવાળીના તહેવારમાં રાજકોટ એસટી વિભાગ વધુ 34 વોલ્વો બસ દોડાવશે

Follow us on

દિવાળીના પર્વમાં મુસાફરોના ધસારાને ધ્યાને લઈને, રાજકોટ એસટી વિભાગે વધુ બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ એસટી વિભાગે, વધુ 34 વોલ્વો બસ રાજ્યના વિવિધ શહેરો સુધી દોડાવશે. દિવાળીના પર્વમાં, રાજકોટથી, અમદાવાદ, ભૂજ, દાહોદ અને નાથદ્વારા સુધી આ વોલ્વો બસ ચલાવાશે.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 12:50 pm, Wed, 4 November 20

Next Article