Gujarati NewsGujaratRajkot st division will run 34 volvo buses during the diwali festival
દિવાળીના તહેવારમાં રાજકોટ એસટી વિભાગ વધુ 34 વોલ્વો બસ દોડાવશે
દિવાળીના પર્વમાં મુસાફરોના ધસારાને ધ્યાને લઈને, રાજકોટ એસટી વિભાગે વધુ બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ એસટી વિભાગે, વધુ 34 વોલ્વો બસ રાજ્યના વિવિધ શહેરો સુધી દોડાવશે. દિવાળીના પર્વમાં, રાજકોટથી, અમદાવાદ, ભૂજ, દાહોદ અને નાથદ્વારા સુધી આ વોલ્વો બસ ચલાવાશે. Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા […]
Follow us on
દિવાળીના પર્વમાં મુસાફરોના ધસારાને ધ્યાને લઈને, રાજકોટ એસટી વિભાગે વધુ બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ એસટી વિભાગે, વધુ 34 વોલ્વો બસ રાજ્યના વિવિધ શહેરો સુધી દોડાવશે. દિવાળીના પર્વમાં, રાજકોટથી, અમદાવાદ, ભૂજ, દાહોદ અને નાથદ્વારા સુધી આ વોલ્વો બસ ચલાવાશે.