રાજકોટઃ કોરોના દર્દીઓ સાથે બેદરકારી દાખવનાર ડૉક્ટર્સ સામે કાર્યવાહી, બેદરકાર તબીબોને કોર્પોરેશને ફટકારી નોટિસ

|

Oct 27, 2020 | 5:55 PM

કોરોનાનો ટેસ્ટ કરવામાં ઘણા તબીબો બેદરકારી દાખવી રહ્યા છે. આવા જ બેદરકાર ડૉક્ટર્સના કારણે રાજકોટમાં એક દર્દીનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. દર્દીને શરદી અને તાવ જેવા લક્ષણો હોવા છતાં તબીબોએ તેનો કોરોના ટેસ્ટ કરવાને બદલે સામાન્ય દવા આપીને જ કામ ચલાવી લીધુ હતું. જેને લઈ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે એક્શનમાં આવ્યું છે. કોર્પોરેશન […]

રાજકોટઃ કોરોના દર્દીઓ સાથે બેદરકારી દાખવનાર ડૉક્ટર્સ સામે કાર્યવાહી, બેદરકાર તબીબોને કોર્પોરેશને ફટકારી નોટિસ

Follow us on

કોરોનાનો ટેસ્ટ કરવામાં ઘણા તબીબો બેદરકારી દાખવી રહ્યા છે. આવા જ બેદરકાર ડૉક્ટર્સના કારણે રાજકોટમાં એક દર્દીનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. દર્દીને શરદી અને તાવ જેવા લક્ષણો હોવા છતાં તબીબોએ તેનો કોરોના ટેસ્ટ કરવાને બદલે સામાન્ય દવા આપીને જ કામ ચલાવી લીધુ હતું. જેને લઈ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે એક્શનમાં આવ્યું છે. કોર્પોરેશન તંત્રએ બેદરકારી દાખવનાર તબીબો સામે કાર્યવાહી કરી છે. ડૉ. ભગવાનજી પટેલ, ડૉ. ઋષિરાજ જોષી, ડૉ. કિશોર બોડા અને ડૉ. સંજય ભટ્ટને નોટિસ ફટકારવામાં આવી છે.

આ પણ વાંચો: વડોદરાઃ મહાઠગ હર્ષિલ લીંબાચિયાની પોલીસે કરી ધરપકડ, GEBમાં નોકરી અપાવવાનું કહી યુવકો સાથે કરી ઠગાઈ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article