રાજકોટમાં કોરોનાના કેસ શોધવા મહાનગર પાલિકાએ રણનીતિ બદલી છે. રાજકોટ મનપાએ રેપિડ ટેસ્ટની કામગીરી પડતી મૂકી છે તેના બદલે મનપાની 33 ટીમ ઘરે-ઘરે જઈને આરોગ્યની તપાસ કરશે. રાજકોટના જંગલેશ્વર, એકતા કોલોની, ગોકુલનગર, ઉદયનગર, ગ્રીનપાર્ક, શિવશક્તિ સોસાયટીમાં તપાસ કરવામાં આવશે. જે દર્દીમાં કોરોનાના લક્ષણો હશે તે દર્દીના જ ટેસ્ટ કરાશે. આ પણ વાંચો: ગોવા બાદ હવે આ […]
Follow us on
રાજકોટમાં કોરોનાના કેસ શોધવા મહાનગર પાલિકાએ રણનીતિ બદલી છે. રાજકોટ મનપાએ રેપિડ ટેસ્ટની કામગીરી પડતી મૂકી છે તેના બદલે મનપાની 33 ટીમ ઘરે-ઘરે જઈને આરોગ્યની તપાસ કરશે. રાજકોટના જંગલેશ્વર, એકતા કોલોની, ગોકુલનગર, ઉદયનગર, ગ્રીનપાર્ક, શિવશક્તિ સોસાયટીમાં તપાસ કરવામાં આવશે. જે દર્દીમાં કોરોનાના લક્ષણો હશે તે દર્દીના જ ટેસ્ટ કરાશે.