રાજયમાં આગામી 3 દિવસ ઠંડીનું પ્રમાણ રહેવાની હવામાન વિભાગની આગાહી, ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે ઠંડી વધશે

|

Nov 27, 2020 | 11:21 PM

રાજ્યમાં શિયાળા અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં ત્રણ દિવસ ઠંડીનું પ્રમાણ વધશે તેવું હવામાન વિભાગે કહ્યું છે. ઉત્તર ભારતમાં પડેલી હિમવર્ષાના કારણે ઠંડીનું પ્રમાણ રહેશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. હવામાન વિભાગે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરામાં ઠંડી વધશે. હવામાન વિભાગે જણાવ્યું છેકે પવનની ગતિ વધશે, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. પવનની […]

રાજયમાં આગામી 3 દિવસ ઠંડીનું પ્રમાણ રહેવાની હવામાન વિભાગની આગાહી, ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે ઠંડી વધશે

Follow us on

રાજ્યમાં શિયાળા અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં ત્રણ દિવસ ઠંડીનું પ્રમાણ વધશે તેવું હવામાન વિભાગે કહ્યું છે. ઉત્તર ભારતમાં પડેલી હિમવર્ષાના કારણે ઠંડીનું પ્રમાણ રહેશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. હવામાન વિભાગે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરામાં ઠંડી વધશે. હવામાન વિભાગે જણાવ્યું છેકે પવનની ગતિ વધશે, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. પવનની ઝડપ 40થી 50 કિમી રહેશે તેવી માછીમારોને સૂચના અપાઇ છે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article