ગીર સોમનાથ: પાણીના ટીપા માટે તરસતાં ખેડૂતો પર મેઘરાજા થયા મહેરબાન, વરસી રહેલા વરસાદથી ખેડુતોમાં ભારે ખુશી

|

Jul 09, 2020 | 2:46 PM

એક સપ્તાહ પહેલા પાણીના ટીપા માટે તરસતાં ખેડૂતો પર મેઘરાજા મહેરબાન થયા. સુકાતી મગફળીમાં સુકારાનો રોગ આવ્યો જેથી ખેડૂતો ચિંતિત બન્યા હતા, પરંતુ કુદરતે એવી મહેર વરસાદી કે સુકાતી મગફળીને નવું જીવનદાન મળ્યું છે. હાલ જિલ્લામાં મોટાભાગના ખેતરો પાણીથી ભરાયા છે. ત્યારે હાલ વરસી રહેલા મેઘરાજાથી ખેડુતોમાં ભારે ખુશી વ્યાપી છે. આ પણ વાંચો: સુરતમાં ડેટા […]

ગીર સોમનાથ: પાણીના ટીપા માટે તરસતાં ખેડૂતો પર મેઘરાજા થયા મહેરબાન, વરસી રહેલા વરસાદથી ખેડુતોમાં ભારે ખુશી

Follow us on

એક સપ્તાહ પહેલા પાણીના ટીપા માટે તરસતાં ખેડૂતો પર મેઘરાજા મહેરબાન થયા. સુકાતી મગફળીમાં સુકારાનો રોગ આવ્યો જેથી ખેડૂતો ચિંતિત બન્યા હતા, પરંતુ કુદરતે એવી મહેર વરસાદી કે સુકાતી મગફળીને નવું જીવનદાન મળ્યું છે. હાલ જિલ્લામાં મોટાભાગના ખેતરો પાણીથી ભરાયા છે. ત્યારે હાલ વરસી રહેલા મેઘરાજાથી ખેડુતોમાં ભારે ખુશી વ્યાપી છે.

આ પણ વાંચો: સુરતમાં ડેટા એન્ટ્રી સેન્ટર પર દરોડા, નિયમોના પાલન વગર ડેટા સેન્ટર ચલાવતા સંચાલકની પોલીસે કરી અટકાયત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article