રાત્રી કરફ્યુંના સમયને લઈને સુરતનો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પ્રભાવિત, સમયમાં ફેરફાર કરવા માટે સરકાર પાસે વેપારીઓએ કરી માગ

|

Nov 25, 2020 | 5:34 PM

રાજ્યના ચાર મહાનગરોમાં લગાડવામાં આવેલા રાત્રી કરફયુને લઈને ધંધા રોજગાર પર તેની અસર દેખાવા લાગી છે. ખાસ કરીને સુરતનો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પણ હેરાન થઇ રહ્યો છે. રાતે સમય મર્યાદા હોવાના કારણે વેપારીઓ સમયસર માલ આપી નથી શકતા તો લોડીંગ માટે પણ આ જ સમસ્યા ઉભી થાય છે.  ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા પણ રાત્રી કરફ્યું માટેના સમયમાં […]

રાત્રી કરફ્યુંના સમયને લઈને સુરતનો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પ્રભાવિત, સમયમાં ફેરફાર કરવા માટે સરકાર પાસે વેપારીઓએ કરી માગ

Follow us on

રાજ્યના ચાર મહાનગરોમાં લગાડવામાં આવેલા રાત્રી કરફયુને લઈને ધંધા રોજગાર પર તેની અસર દેખાવા લાગી છે. ખાસ કરીને સુરતનો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પણ હેરાન થઇ રહ્યો છે. રાતે સમય મર્યાદા હોવાના કારણે વેપારીઓ સમયસર માલ આપી નથી શકતા તો લોડીંગ માટે પણ આ જ સમસ્યા ઉભી થાય છે.  ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા પણ રાત્રી કરફ્યું માટેના સમયમાં ફેરફાર કરવા માટેની માગ કરવામાં આવી રહી છે.

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article