ડોક્ટરો અને આરોગ્યકર્મીઓ માટે મહત્વનો નિર્ણય, આરોગ્યકર્મીના ક્વોરન્ટાઇન સમયગાળાને રજા તરીકે નહી ગણાય

|

Sep 15, 2020 | 12:14 PM

હવેથી ગુજરાતમાં કોરોનાની કામગીરી દરમિયાન ડોકટરો અને આરોગ્યકર્મીઓના ક્વોરન્ટીન સમયને ઓન ડ્યુટી ગણવામાં આવશે. કોરોના મહામારીની અસરોને પહોંચી વળવા અને તેને ફેલાતો અટકાવવા હાલ સ્વાસ્થ્ય કર્મીઓ જીવ જોખમમાં મુકીને દિવસ રાત કામ કરી રહ્યા છે. આ આરોગ્ય કર્મીઓને લઈ રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ હુકમ કર્યો છે. હવેથી ડૉક્ટર અને અન્ય આરોગ્ય કર્મીઓને ફરજ દરમિયાન ક્વોરન્ટીન […]

ડોક્ટરો અને આરોગ્યકર્મીઓ માટે મહત્વનો નિર્ણય, આરોગ્યકર્મીના ક્વોરન્ટાઇન સમયગાળાને રજા તરીકે નહી ગણાય

Follow us on

હવેથી ગુજરાતમાં કોરોનાની કામગીરી દરમિયાન ડોકટરો અને આરોગ્યકર્મીઓના ક્વોરન્ટીન સમયને ઓન ડ્યુટી ગણવામાં આવશે. કોરોના મહામારીની અસરોને પહોંચી વળવા અને તેને ફેલાતો અટકાવવા હાલ સ્વાસ્થ્ય કર્મીઓ જીવ જોખમમાં મુકીને દિવસ રાત કામ કરી રહ્યા છે. આ આરોગ્ય કર્મીઓને લઈ રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ હુકમ કર્યો છે. હવેથી ડૉક્ટર અને અન્ય આરોગ્ય કર્મીઓને ફરજ દરમિયાન ક્વોરન્ટીન કરવામાં આવે તો તે સમયગાળાને ઓન ડ્યુટી ગણવામાં આવશે. આ અંગે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પરિપત્ર પણ બહાર પાડી દેવામાં આવ્યો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article