સુરતના બારડોલી પલસાણા હાઈવે પર ખાનગી લકઝરી બસ પલટી જતા, બસમાં બેઠેલા 30 મુસાફરોને ઈજા પહોચી છે. ભૂસાવળથી અમદાવાદ આવતી બસના ચાલકે, બારડોલી પલસાણા હાઈવે કાબુ ગુમાવતા, બસ પલટી ગઈ હતી. જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. પરંતુ અકસ્માતના પગલે, બસ ચાલક ફરાર થઈ ગયો છે. બારડોલી પોલીસે ઈજાગ્રસ્તોને હોસ્ટિલમાં પહોચાડીને, ફરાર ચાલકની […]
Follow us on
સુરતના બારડોલી પલસાણા હાઈવે પર ખાનગી લકઝરી બસ પલટી જતા, બસમાં બેઠેલા 30 મુસાફરોને ઈજા પહોચી છે. ભૂસાવળથી અમદાવાદ આવતી બસના ચાલકે, બારડોલી પલસાણા હાઈવે કાબુ ગુમાવતા, બસ પલટી ગઈ હતી. જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. પરંતુ અકસ્માતના પગલે, બસ ચાલક ફરાર થઈ ગયો છે. બારડોલી પોલીસે ઈજાગ્રસ્તોને હોસ્ટિલમાં પહોચાડીને, ફરાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.