AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Porbandar: શહેરમાં કેસર અને રત્નાગીરી કેરીની આવક થઈ શરૂ, કેરીના ભાવમાં થઈ શકે ઘટાડો

ઉનાળામાં ખૂબ જરુરી એવા લીંબુનો ભાવ આસમાને પહોંચ્યો છે. ત્યારે કેસર અને રત્નાગીરી કેરીની આવક શરૂ થઇ ગઇ છે અને આગામી સમયમાં વધુ આવક થતાં કેરીના ભાવ ઘટે તેવું લાગી રહ્યું છે.

Porbandar: શહેરમાં કેસર અને રત્નાગીરી કેરીની આવક થઈ શરૂ, કેરીના ભાવમાં થઈ શકે ઘટાડો
પ્રતિકાત્મક તસવીર
TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2022 | 7:45 PM
Share

પોરબંદરની બજારમાં (Mango In Porbandar) અને આસપાસના તાલુકાઓમાં કેરીનું આગમન થઈ ચૂક્યું છે. ત્યારે હવે કેસર અને રત્નાગીરી કેરીની આવક શરૂ થઇ ગઇ છે અને આગામી સમયમાં વધુ આવક થતાં કેરીના ભાવ ઘટે તેવું લાગી રહ્યું છે. પોરબંદરમાં દર વર્ષે એપ્રિલ મહિનામાં કેરીની આવક થતી જોવા મળે છે. પણ ગયા વર્ષે આવેલા વાવાઝોડાને કારણે આ વર્ષે કેરીની આવક ઓછી જોવા મળી રહી છે. તેના કારણે પોરબંદરમાં કેરીના ભાવમાં પણ વધારો નોંધાયો હતો.

મહત્વનું છે કે, હાલ પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના, રત્નાગીરી કેરીના બોક્સની આવક સાથે જ બરડાના પંથકની કેરીની આવક જોવા મળી રહી છે. હાલ તેનો ભાવ 1000 થી 2000 જેટલો જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં કેરીની આવક વધવાના એંધાણ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સીઝનની શરુઆતમાં બરડા પંથકની રસદાર કેરીનો 10 કિલોનો ભાવ 1800 થી 2000 જેવો હતો જ્યારે તાલાળાની કેરીનો ભાવ 1300 થી 1500 જેવો જોવા મળી રહ્યો હતો. ફ્રુટના વેપેરીના જણાવ્યા અનુસાર આ વખતે કેરીનું ઉત્પાદન ઓછું થયું હોવાના કારણે ભાવ વધુ પડતો જોવા મળી રહ્યો છે.

કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાઉન્ટડાઉનની કરી સમીક્ષા

ભારત સરકારના મત્સ્યપાલન, પશુ સંવર્ધન અને ડેરી ઉદ્યોગ મંત્રી પરશોત્તમ રૂપાલાએ (Parshottam Rupala) પોરબંદરમાં આવેલી ભારતીય તટરક્ષક દળ (ICG) જેટ્ટી ખાતે યોજવામાં આવેલા યોગ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમનું આયોજન ભારતીય તટરક્ષક દળ જિલ્લા હેડક્વાર્ટર નંબર 1, પોરબંદર સાથે સહયોગમાં ફીશરી સર્વે ઓફ ઇન્ડિયા (FSI) દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાઉન્ટડાઉનના ભાગરૂપે કરવામાં આવ્યું હતું.

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">