VIDEO: રથયાત્રાના પોલીસ બંદોબસ્તને લઈને શહેરના પોલીસ કમિશનર એ.કે.સિંઘ પણ હાજર, TV9 સાથે કરી ખાસ વાતચીત
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો Web Stories View more IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો […]
ભગવાન જગન્નાથની રથયાત્રામાં લોકો ઉત્સાહભેર દર્શન કરવા માટે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ પોલીસ પણ સતત પોલીસ બંદોબસ્ત પર ચાંપતી નજર રાખી રહી છે. ત્યારે શહેરના પોલીસ કમિશનર એ.કે.સિંઘ પણ દરિયાપુરમાં હાજર છે અને તેમને જણાવ્યું કે રથયાત્રાને લઈને સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવી રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: રાજ્યસભા ચૂંટણીના એક દિવસ પૂર્વે કોંગ્રેસના તમામ MLAને પાલનપુરના બાલારામ રિસોર્ટમાં લઈ જવાયા
[yop_poll id=”1″]