વડાપ્રધાન મોદી બે દિવાસ માટે ગુજરાત પ્રવાસે આવ્યા છે. તે દરમિયાન તેઓ ઘણા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. આજે કેવડિયા ખાતે વડાપ્રધાન વિવિધ પ્રોજેક્ટસનું લોકાર્પણ કર્યુ છે. ત્યારે સાંજે તેઓએ ડાયનેમિક ડેમ લાઈટિંગનું લોકાર્પણ કર્યુ. અદભૂત લાઈટિંગથી નર્મદા ડેમનો વિશેષ નજારો ઉભો કરાયો હતો. & Web Stories View more તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી […]
Follow us on
વડાપ્રધાન મોદી બે દિવાસ માટે ગુજરાત પ્રવાસે આવ્યા છે. તે દરમિયાન તેઓ ઘણા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. આજે કેવડિયા ખાતે વડાપ્રધાન વિવિધ પ્રોજેક્ટસનું લોકાર્પણ કર્યુ છે. ત્યારે સાંજે તેઓએ ડાયનેમિક ડેમ લાઈટિંગનું લોકાર્પણ કર્યુ. અદભૂત લાઈટિંગથી નર્મદા ડેમનો વિશેષ નજારો ઉભો કરાયો હતો.