અમદાવાદમાં શ્રમયોગી યોજનાના લોકાર્પણ સમયે વડાપ્રધાન મોદીએ કહ્યું, ‘હું દેશનો નંબર-1 મજૂર છું’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ગુજરાત પ્રવાસનો બીજો અને છેલ્લો દિવસ છે. જેમાં તેમણે સૌ પ્રથમ અડાલજ ખાતે અન્નપૂર્ણાધામમાં શિક્ષણભવન અને હોસ્ટેલનું ખાતમુહર્ત કર્યું હતું. જે પછી તેઓ વસ્ત્રાલના કિક્રેટ મેદાન પર પહોંચ્યા છે. જ્યાં તેમણે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાનું વિમોચણ કર્યું હતું. આ પણ વાંચો : હે રામ ! જેને આખી દુનિયાએ આતંકી હુમલો માન્યો, […]

અમદાવાદમાં શ્રમયોગી યોજનાના લોકાર્પણ સમયે વડાપ્રધાન મોદીએ કહ્યું, 'હું દેશનો નંબર-1 મજૂર છું'
Follow Us:
| Updated on: Mar 05, 2019 | 8:35 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ગુજરાત પ્રવાસનો બીજો અને છેલ્લો દિવસ છે. જેમાં તેમણે સૌ પ્રથમ અડાલજ ખાતે અન્નપૂર્ણાધામમાં શિક્ષણભવન અને હોસ્ટેલનું ખાતમુહર્ત કર્યું હતું. જે પછી તેઓ વસ્ત્રાલના કિક્રેટ મેદાન પર પહોંચ્યા છે. જ્યાં તેમણે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાનું વિમોચણ કર્યું હતું.

આ પણ વાંચો : હે રામ ! જેને આખી દુનિયાએ આતંકી હુમલો માન્યો, તેને દિગ્વિજયે આવું શરમજનક TWEET કરી આ શું કહી દીધું કે રાહુલ ગાંધીનું માથું પણ શરમથી ઝુકી જશે ?

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

વડાપ્રધાન મોદીએ અડાલજ ખાતે આવેલા અન્નપૂર્ણાધામમાં શિક્ષણભવનનું અનાવરણ કરી 25 હજાર જેટલા લેઉવા પાટીદાર સમાજના લોકોને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે આપણા દેશમાં જેવા ભક્ત તેના ભગવાન છે.

વડાપ્રધાને વસ્ત્રાલ ખાતે પોતાના સંબોધનમાં કોંગ્રેસને આડે હાથ લીધી. 55 વર્ષમાં કોંગ્રેસ સરકારને ગરીબોનો વિચાર ન આવ્યો. તેમને માત્ર વોટ બેંક ગણ્યા જ્યારે ભાજપની સરકારે 55 મહિનામાં આ યોજના શરૂ કરી 14 લાખ લોકોને લાભ મળશે.

મોદીના ભાષણના અંશ : 

આ પ્રથમ યોજના છે, અગાઉની સરકાર પાસે આ પ્રકારની નીતિ ન હતી. તમારા આશીર્વાદથી આ ચોકીદાર ઉભો છે અને અડગ છે વિરોધીઓ મોદી પર સ્ટ્રાઈક કરી રહ્યાં છે પણ મોદી આતંકીઓ પર સ્ટ્રાઈક કરી રહ્યો છે કામદારના કામને સન્માન મળવું જોઈએ માતૃત્વ અવકાશને 12 સપ્તાથી વધારી 26 સપ્તાહ કરાયા દેશના તમામ પરિવારોને આગ્રહ કરુ છું કે PM-SYM યોજનાનો લાભ લેવા અન્યને મદદ કરે 2014 પહેલા દેશમાં 80 હજાર કોમન સર્વિસ સેન્ટર હતા ,અમારી સરકારમાં 3 લાખથી વધુ અગાઉની સરકારની નિયતમાં ખોટ, 55 વર્ષ રાજ કર્યું પણ શ્રમિકો માણે કઈ કર્યું નહીં મને દેશના શ્રમિકોની ઈમાનદારી પર પૂર્ણ વિશ્વાસ પ્રધાનમંત્રી માનધન યોજના આઝાદી બાદ પ્રથમ યોજના જેટલા રૂપિયા શ્રમિક જમા કરશે તેટલા જ મોદી સરકાર જમા કરાવશે 55 મહિનામાં જ એક ચા વાળાના પુત્રે ગરીબો માટે યોજના બનાવી હું દેશનો મજૂર નંબર-1 છું મા ભારતીને દેશના શ્રમિકોના પરસેવાનું તિલક દેશના 42 કરોડ શ્રમિકોને શ્રમયોગી માનધન યોજનાનો લાભ મળશે અમદાવાદ લોંચ થતી યોજના ગુજરાત માટે એક એતિહાસિક અવસર અત્યાર સુધી 14.50 લાખ શ્રમિકો આ યોજના સાથે જોડાયા આ કાર્યક્રમમાં દેશના બે કરોડ લોકો હાજર એક રેકોર્ડ સમાન

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">