અમદાવાદનાં પીરાણા રોડ નજીક કેમિકલના ગોડાઉનમાં બ્લાસ્ટ બાદ આગ લાગવાની ઘટના, માનવ વધનો ગુનો દાખલ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર

|

Nov 05, 2020 | 8:50 AM

અમદાવાદનાં પીરાણા રોડ નજીક કેમિકલના ગોડાઉનમાં બ્લાસ્ટ બાદ આગ લાગવાના કેસની ઘટનામાં કેટલાક મૃતકોના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરતા જણાવ્યું છે કે માનવ વધનો ગુનો દાખલ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહી આવે. સાથે જ પરિવારે 4 લાખની સહાયના બદલે 20 લાખની સહાય અને સરકારી નોકરીની માગ પણ કરી છે. જણાવવું રહ્યું કે આગની […]

અમદાવાદનાં પીરાણા રોડ નજીક કેમિકલના ગોડાઉનમાં બ્લાસ્ટ બાદ આગ લાગવાની ઘટના, માનવ વધનો ગુનો દાખલ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર

Follow us on

અમદાવાદનાં પીરાણા રોડ નજીક કેમિકલના ગોડાઉનમાં બ્લાસ્ટ બાદ આગ લાગવાના કેસની ઘટનામાં કેટલાક મૃતકોના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરતા જણાવ્યું છે કે માનવ વધનો ગુનો દાખલ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહી આવે. સાથે જ પરિવારે 4 લાખની સહાયના બદલે 20 લાખની સહાય અને સરકારી નોકરીની માગ પણ કરી છે. જણાવવું રહ્યું કે આગની ઘટનામાં ગીરીશ ચાવડાના ભાઈ-ભાભીના મોત થયા બાદ પરિવારજનોએ તંત્ર સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે.

 

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article