પિરાણા પિપળજ આગ મામલે ફેક્ટરીના માલિકની પોલીસ કરી રહી છે પૂછપરછ, જવાબદારો સામે થશે કાર્યવાહી: ACP મિલાપ પટેલ

|

Nov 04, 2020 | 8:49 PM

પિરાણા પિપળજ આગમાં મોતનો આંકડો 11 પર પહોંચી ગયો છે. ત્યારે ઘટના સ્થળ પરના તપાસ અધિકારી એસીપી મિલાપ પટેલે ટીવી 9 સાથે ખાસ વાતચીત દરમિયાન કહ્યું કે બ્લાસ્ટ થવાના કારણોની તપાસ કરવામાં આવશે.  સાથે જ જે કેમિકલ કંપોઝિશનના કારણે બ્લાસ્ટ થયો તે કેમિકલ કંપોઝિશન ગેરકાયદે લાવવામાં આવ્યું હતું કે કેમ તેવા અનેક કારણોને ધ્યાને રાખીને […]

પિરાણા પિપળજ આગ મામલે ફેક્ટરીના માલિકની પોલીસ કરી રહી છે પૂછપરછ, જવાબદારો સામે થશે કાર્યવાહી: ACP મિલાપ પટેલ

Follow us on

પિરાણા પિપળજ આગમાં મોતનો આંકડો 11 પર પહોંચી ગયો છે. ત્યારે ઘટના સ્થળ પરના તપાસ અધિકારી એસીપી મિલાપ પટેલે ટીવી 9 સાથે ખાસ વાતચીત દરમિયાન કહ્યું કે બ્લાસ્ટ થવાના કારણોની તપાસ કરવામાં આવશે.  સાથે જ જે કેમિકલ કંપોઝિશનના કારણે બ્લાસ્ટ થયો તે કેમિકલ કંપોઝિશન ગેરકાયદે લાવવામાં આવ્યું હતું કે કેમ તેવા અનેક કારણોને ધ્યાને રાખીને તપાસ હાથ ધરવામાં આવશે અને તપાસ બાદ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article