પિરાણા પિપળજ આગમાં 10ના મોત, મેયર બિજલ પટેલ માટે ‘સામાન્ય ઘટના’?

|

Nov 04, 2020 | 8:34 PM

પિરાણા પિપળજ આગ ઘટનામાં 10 લોકોના મોત થયા છે, ત્યારે મેયર બિજલ પટેલે આ ઘટના અંગે કહ્યું કે આ સામાન્ય ઘટના છે. જે સામાન્ય ઘટના બની છે તેમના માટે તેઓને દુ:ખ છે. સાથે મેયરે કહ્યું કે આ ઘટનામાં ઘાયલોને મફત સારવાર આપવામાં આવશે.  મેયર બિજલ પટેલે ઉમેર્યુ કે સમગ્ર અમદાવાદ વતી તેઓ આ ઘટનાને લઈ […]

પિરાણા પિપળજ આગમાં 10ના મોત, મેયર બિજલ પટેલ માટે સામાન્ય ઘટના?

Follow us on

પિરાણા પિપળજ આગ ઘટનામાં 10 લોકોના મોત થયા છે, ત્યારે મેયર બિજલ પટેલે આ ઘટના અંગે કહ્યું કે આ સામાન્ય ઘટના છે. જે સામાન્ય ઘટના બની છે તેમના માટે તેઓને દુ:ખ છે. સાથે મેયરે કહ્યું કે આ ઘટનામાં ઘાયલોને મફત સારવાર આપવામાં આવશે.  મેયર બિજલ પટેલે ઉમેર્યુ કે સમગ્ર અમદાવાદ વતી તેઓ આ ઘટનાને લઈ શોક વ્યકત કરે છે. 10ના મોત અને એક શહેરના જવાબદાર તરીકે મેયર બિજલ પટેલનું આ પ્રકારનું નિવેદન ખરેખર સંવેદનશીલ છે?

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article