દિવાળીના તહેવારોમાં કોરોના મહામારી બની મહાસંકટ, મહામારીમાં ઉજવાઇ રહેલું મહાપર્વ જીવલેણ સાબિત થઇ શકે છે

|

Nov 15, 2020 | 7:25 PM

મહામારીમાં ઉજવાઇ રહેલું મહાપર્વ નાગરિકો માટે જીવલેણ સાબિત થઇ શકે છે. તહેવારોમાં નાગરિકોએ મન મુકીને કરેલી ખરીદી અને કોવિડ ગાઇડલાઇનનો કરેલો ભંગ ભારે પડી શકે છે. તહેવારોનો મહિનો ગણાતા નવેમ્બરની શરૂઆતથી જ કોવિડ હોસ્પિટલો પર હાઉસફૂલના પાટિયા લાગી ગયા છે અને એક જ સપ્તાહમાં દર્દીઓની સંખ્યામાં 80%નો વધારો થયો છે. એપ્રિલ અને મે માસમાં જેમ […]

દિવાળીના તહેવારોમાં કોરોના મહામારી બની મહાસંકટ, મહામારીમાં ઉજવાઇ રહેલું મહાપર્વ જીવલેણ સાબિત થઇ શકે છે

Follow us on

મહામારીમાં ઉજવાઇ રહેલું મહાપર્વ નાગરિકો માટે જીવલેણ સાબિત થઇ શકે છે. તહેવારોમાં નાગરિકોએ મન મુકીને કરેલી ખરીદી અને કોવિડ ગાઇડલાઇનનો કરેલો ભંગ ભારે પડી શકે છે. તહેવારોનો મહિનો ગણાતા નવેમ્બરની શરૂઆતથી જ કોવિડ હોસ્પિટલો પર હાઉસફૂલના પાટિયા લાગી ગયા છે અને એક જ સપ્તાહમાં દર્દીઓની સંખ્યામાં 80%નો વધારો થયો છે. એપ્રિલ અને મે માસમાં જેમ કોરોના વિસ્ફોટ થયો હતો તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં દિવાળીના દિવસે કોરોનાના 134 દર્દીઓને એડમિટ કરાયા છે, જેમાંથી 91 દર્દીઓને ગંભીર અવસ્થામાં એડમિટ કરવામાં આવ્યા છે. ધનતેરસ-કાળી ચૌદશના દિવસે કુલ 157 દર્દી એડમિટ કરાયા હતા. શુક્રવારે એડમિટ કરાયેલામાંથી 98 દર્દીઓ ગંભીર હતા. હજુ પણ કોરોના દર્દીઓનો આંકડો વધવાની ભીતિ સેવાઈ રહી છે.

આ પણ વાંચો: બિહાર: નીતિશ કુમારને બિહાર NDAના નેતા તરીકે પસંદ કરાયા, આવતીકાલે લઇ શકે છે શપથ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article