રાજકોટમાં સસ્તા અનાજનું કૌભાંડ સામે આવ્યું છે. વેપારીએ 300થી વધુ લોકોનું અનાજ બારોબાર વેચી માર્યુ છે. આ સસ્તા અનાજની દુકાન બજરંગવાડી વિસ્તારમાં આવેલી છે. પુરવઠા વિભાગે લાયસન્સ રદ્દ કર્યુ છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય આજનું રાશિફળ […]
Follow us on
રાજકોટમાં સસ્તા અનાજનું કૌભાંડ સામે આવ્યું છે. વેપારીએ 300થી વધુ લોકોનું અનાજ બારોબાર વેચી માર્યુ છે. આ સસ્તા અનાજની દુકાન બજરંગવાડી વિસ્તારમાં આવેલી છે. પુરવઠા વિભાગે લાયસન્સ રદ્દ કર્યુ છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો