AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Auction Today : પાટણના ચાણસ્મા વિસ્તારમાં ઔધ્યોગિક જમીન અને બિલ્ડિંગની ઇ-હરાજી, જાણો શું છે વિગત

ગુજરાતના (Gujarat) પાટણ શહેરમાં KVB બેંક ( Karur Vysya Bank) દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલક્ત એટલે કે બિલ્ડિંગની ઇ- હરાજીની(E Auction) જાહેરાત આપવામાં આવી છે. જેમાં ચાણસ્મા વિસ્તારમાં આવેલી સ્થાવર મિલકત એટલે કે ઔધ્યોગિક જમીન અને બિલ્ડિંગની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. આ મિલકતનું કુલ ક્ષેત્રફળ 3930 ચોરસ મીટર છે.

Auction Today : પાટણના ચાણસ્મા વિસ્તારમાં ઔધ્યોગિક જમીન અને બિલ્ડિંગની ઇ-હરાજી, જાણો શું છે વિગત
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2023 | 3:50 PM
Share

Patan : ગુજરાતના (Gujarat) પાટણ શહેરમાં KVB બેંક ( Karur Vysya Bank) દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલક્ત એટલે કે બિલ્ડિંગની ઇ- હરાજીની(E Auction) જાહેરાત આપવામાં આવી છે. જેમાં ચાણસ્મા વિસ્તારમાં આવેલી સ્થાવર મિલકત એટલે કે ઔધ્યોગિક જમીન અને બિલ્ડિંગની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. આ મિલકતનું કુલ ક્ષેત્રફળ 3930 ચોરસ મીટર છે.

આ પણ વાંચો- Auction Today : સુરતના ડિંડોલી વિસ્તારમાં દુકાનની ઇ-હરાજી, જાણો શું છે વિગત

તેની રિઝર્વ કિંમત 38,65,531 રુપિયા રાખવામાં આવી છે.જયારે તેની અર્નેસ્ટ મની ડિપોઝીટ 3,86,553 રુપિયા રાખવામાં આવી છે. અર્નેસ્ટ મની ડિપોઝીટ સબમીશનની તારીખ 27 સપ્ટેમ્બર 2023, બુધવારે બપોરે 4 કલાક સુધીની છે. આ ફ્લેટની ઇ-હરાજીની તારીખ 28 સપ્ટેમ્બર 2023 બપોરે 12થી 1 વાગ્યા સુધીની છે.

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">