પાટણ: મોંઘા ભાવે બિયારણો ખરીદીને વાવેતર કર્યાં બાદ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા

|

Jul 10, 2019 | 8:34 AM

રાજ્યમાં સરેરાશ 25 થી 30 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જોકે પાટણ જિલ્લામાં હજુ 10 થી 15 ટકા જેટલો જ વરસાદ પડ્યો છે. તેની સીધી અસર હવે, વાવેતર પર પડી રહી છે. ખેડૂતોએ મોંઘા ભાવે બિયારણો ખરીદી વાવેતર તો કરી નાખ્યું છે. પરંતુ હવે વરસાદ ખેંચાતા. ખેડૂતોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. અને સુકારાના સંકટની […]

પાટણ: મોંઘા ભાવે બિયારણો ખરીદીને વાવેતર કર્યાં બાદ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા

Follow us on

રાજ્યમાં સરેરાશ 25 થી 30 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જોકે પાટણ જિલ્લામાં હજુ 10 થી 15 ટકા જેટલો જ વરસાદ પડ્યો છે. તેની સીધી અસર હવે, વાવેતર પર પડી રહી છે. ખેડૂતોએ મોંઘા ભાવે બિયારણો ખરીદી વાવેતર તો કરી નાખ્યું છે. પરંતુ હવે વરસાદ ખેંચાતા. ખેડૂતોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. અને સુકારાના સંકટની ભિતી તેવો સેવી રહ્યા છે.

આ પણ વાંચો: શું તમે જાણો છો તમારી અતિપ્રિય પાણી-પુરી કેવી જગ્યાએ અને કેવી રીતે બને છે?, જુઓ VIDEO

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

પાટણ અને ચાણસ્માને બાદ કરતા સમી,શંખેશ્વર, રાધનપુર, વારાહી અને સાંતલપુરમાં હજુ વરસાદ જ થયો નથી. તેથી આ તાલુકાઓમાં ખરીફ પાકનું વાવેતર ખેડૂતોએ કરવાનું ટાળ્યું છે. જોકે જિલ્લાના અન્ય ગામોમાં જે ખેડૂતોએ વાવેતર કર્યું છે. તેવા ખેડૂતો વરસાદની કાગડોળે જોઈ રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મહત્વનું છે કે જિલ્લામાં ચાલુ વર્ષે 35, 207 હેકટર જમીનમાં ખરીફ પાકનું વાવેતર ખેડૂતોએ કર્યું છે. જેમાં 17 હજાર હેકટર માત્ર બીટી કપાસનું વાવેતર નોંધાયું છે. અને હાલમાં વરસાદ ખેંચાતા બીટી કપાસનું વાવેતર સંકટમાં મુકાયું છે અને કપાસ પિયત વિના સુકાવા લાગ્યો છે.

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 8:32 am, Wed, 10 July 19

Next Article