PANCHAMHAL : 75માં સ્વતંત્રતા પર્વની ઉજવણી, ગોધરામાં નાયબ મુખ્યપ્રધાનના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો

ગોધરાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 75માં સ્વતંત્રતાદિન (15 August 2021) નિમિત્તે નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે આપી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2021 | 12:42 PM

PANCHAMHAL : 75માં સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ (Nitin Patel)એ ગોધરા ખાતે ધ્વજવંદન કર્યું હતું. ગોધરાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 75માં સ્વતંત્રતાદિન (15 August 2021) નિમિત્તે નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. 75માં સ્વતંત્રતા દિવસે ધ્વજવંદન બાદ નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે પરેડનું નિરીક્ષણ કર્યું હતું. ગોધરા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નાયબ મુખ્યપ્રધાનની ઉપસ્થિતીમાં 75માં સ્વતંત્રતા દિન (75th Independence Day) નિમિત્તે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.

આ પણ વાંચો : VADODARA : સ્વતંત્રતા પર્વના ધ્વજવંદન સમારોહમાં 6 પોલીસ જવાનોની તબિયત લથડી

Follow Us:
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">