પંચમહાલના પાવાગઢ મંદિરમાં ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો, કોરોના મહામારીના ભયને કારણે દર્શનાર્થીઓની સંખ્યા ઘટી

|

Nov 30, 2020 | 12:25 PM

પંચમહાલના પાવાગઢ મંદિરમાં ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. લાભ પાંચમ પછી મંદિરમાં રેગ્યુલર આવતા દર્શનાર્થીઓ આવી રહ્યા છે. પરંતુ ગુજરાત સહિત આસપાસના રાજ્યોમાંથી દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં કોરોનાનું સંક્રમણ વધતા દર્શનાર્થીઓ ઘટ્યા છે. મહત્વનું છે કે પાવાગઢ રોપવે અને મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સ, ફરજિયાત માસ્ક અને […]

પંચમહાલના પાવાગઢ મંદિરમાં ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો, કોરોના મહામારીના ભયને કારણે દર્શનાર્થીઓની સંખ્યા ઘટી

Follow us on

પંચમહાલના પાવાગઢ મંદિરમાં ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. લાભ પાંચમ પછી મંદિરમાં રેગ્યુલર આવતા દર્શનાર્થીઓ આવી રહ્યા છે. પરંતુ ગુજરાત સહિત આસપાસના રાજ્યોમાંથી દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં કોરોનાનું સંક્રમણ વધતા દર્શનાર્થીઓ ઘટ્યા છે. મહત્વનું છે કે પાવાગઢ રોપવે અને મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સ, ફરજિયાત માસ્ક અને સેનિટાઈઝ કર્યા બાદ જ પ્રવેશ અપાઈ રહ્યો છે.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article