પાનમ ડેમ છલોછલ છતાં ઉનાળાની સિઝનમાં ખેડૂતોને સિંચાઇ માટે ડેમમાંથી પાણી નહીં અપાય, 132 ગામોને પાણી નહીં આપવાનાં નિર્ણયથી ખેડુતોમાં ચિંતા

|

Oct 09, 2020 | 8:57 AM

પાનમ ડેમ છલોછલ છતાં ઉનાળાની સિઝનમાં ખેડૂતોને સિંચાઇ માટે ડેમમાંથી પાણી નહીં અપાય, આ નિર્ણય પાનમ સિંચાઇ સલાહકાર સમિતિની બેઠકમાં લેવાયો છે. હાલ પાનમ ડેમની જળસપાટી 125.80 મીટર છે જ્યારે તેની ભયજનક જળસપાટી 127.41 મીટર છે. મહત્વપૂર્ણ છે કે હાલ પાનમ ડેમ આધારિત મુખ્ય કેનાલ મારફતે 132 ગામોની 36 હજાર 400 હેક્ટર ખેતીલાયક જમીનમાં સિંચાઇ […]

પાનમ ડેમ છલોછલ છતાં ઉનાળાની સિઝનમાં ખેડૂતોને સિંચાઇ માટે ડેમમાંથી પાણી નહીં અપાય, 132 ગામોને પાણી નહીં આપવાનાં નિર્ણયથી ખેડુતોમાં ચિંતા

Follow us on

પાનમ ડેમ છલોછલ છતાં ઉનાળાની સિઝનમાં ખેડૂતોને સિંચાઇ માટે ડેમમાંથી પાણી નહીં અપાય, આ નિર્ણય પાનમ સિંચાઇ સલાહકાર સમિતિની બેઠકમાં લેવાયો છે. હાલ પાનમ ડેમની જળસપાટી 125.80 મીટર છે જ્યારે તેની ભયજનક જળસપાટી 127.41 મીટર છે. મહત્વપૂર્ણ છે કે હાલ પાનમ ડેમ આધારિત મુખ્ય કેનાલ મારફતે 132 ગામોની 36 હજાર 400 હેક્ટર ખેતીલાયક જમીનમાં સિંચાઇ માટે પાણી આપવામાં આવી રહ્યું છે જોકે ઉનાળામાં સિંચાઇ માટે આ તમામ 132 ગામોને પાણી નહીં આપવામાં આવે ત્યારે આ નિર્ણયે અત્યારથી ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article