વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે સારા સમાચાર! શિક્ષણ વિભાગે કરી મહત્વની જાહેરાત, જુઓ VIDEO

|

Sep 24, 2019 | 10:41 AM

રાજ્યમાં કથળતા જતા શિક્ષણના સ્તરને સુધરાવા માટે રાજ્યના શિક્ષણ વિભાગે એક મહત્વની જાહેરાત કરી છે. શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ધોરણ 5 થી 8 ની પરીક્ષામાં નાપાસ વિદ્યાર્થીને નાપાસ કરવાનો નિર્ણય કરાયો છે. જોકે નાપાસ વિદ્યાર્થી બે માસમાં ફરી પરીક્ષા આપી શકશે, પરંતુ ફરીવારની પરીક્ષામાં પણ વિદ્યાર્થી નાપાસ થશે તો તેને તે જ ધોરણમાં રાખવામાં આવશે. મહત્વનું […]

વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે સારા સમાચાર! શિક્ષણ વિભાગે કરી મહત્વની જાહેરાત, જુઓ VIDEO

Follow us on

રાજ્યમાં કથળતા જતા શિક્ષણના સ્તરને સુધરાવા માટે રાજ્યના શિક્ષણ વિભાગે એક મહત્વની જાહેરાત કરી છે. શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ધોરણ 5 થી 8 ની પરીક્ષામાં નાપાસ વિદ્યાર્થીને નાપાસ કરવાનો નિર્ણય કરાયો છે. જોકે નાપાસ વિદ્યાર્થી બે માસમાં ફરી પરીક્ષા આપી શકશે, પરંતુ ફરીવારની પરીક્ષામાં પણ વિદ્યાર્થી નાપાસ થશે તો તેને તે જ ધોરણમાં રાખવામાં આવશે. મહત્વનું છે કે અગાઉ ધોરણ 5 થી 8 દરમિયાન નાપાસ વિદ્યાર્થીઓને પણ પાસ કરી દેવામાં આવતા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: RBIએ આ બેંક પર 6 મહિના માટે મુક્યો પ્રતિબંધ, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article