રાજ્યમાં કથળતા જતા શિક્ષણના સ્તરને સુધરાવા માટે રાજ્યના શિક્ષણ વિભાગે એક મહત્વની જાહેરાત કરી છે. શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ધોરણ 5 થી 8 ની પરીક્ષામાં નાપાસ વિદ્યાર્થીને નાપાસ કરવાનો નિર્ણય કરાયો છે. જોકે નાપાસ વિદ્યાર્થી બે માસમાં ફરી પરીક્ષા આપી શકશે, પરંતુ ફરીવારની પરીક્ષામાં પણ વિદ્યાર્થી નાપાસ થશે તો તેને તે જ ધોરણમાં રાખવામાં આવશે. મહત્વનું છે કે અગાઉ ધોરણ 5 થી 8 દરમિયાન નાપાસ વિદ્યાર્થીઓને પણ પાસ કરી દેવામાં આવતા હતા.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: RBIએ આ બેંક પર 6 મહિના માટે મુક્યો પ્રતિબંધ, જુઓ VIDEO