RTO હવે તમારી સોસાયટીમાં આવી લગાવી જશે HSRP નંબર પ્લેટ

અમદાવાદમાં વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવવામાં ઉદાસીનતા જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદ RTO સોસાયટીમાં જઈને નંબર પ્લેટ લગાવી દેવાની પણ જાહેરાત કરી છે. જે માટે સોસાયટી કે કોલોનીના લેટરપેડ પર વાહનોના નંબર લખી આરટીઓમાં જમા કરવવા પડશે. અને આરટીઓ અલગ અલગ કેમ્પ કરી વાહનોમાં હાઈસિક્યોરિટી નંબર પ્લેટ લગાવી દેશે. આ પણ વાંચો: લતા મંગેશકરે […]

RTO હવે તમારી સોસાયટીમાં આવી લગાવી જશે HSRP નંબર પ્લેટ
Follow Us:
| Updated on: Sep 03, 2019 | 6:02 PM

અમદાવાદમાં વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવવામાં ઉદાસીનતા જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદ RTO સોસાયટીમાં જઈને નંબર પ્લેટ લગાવી દેવાની પણ જાહેરાત કરી છે. જે માટે સોસાયટી કે કોલોનીના લેટરપેડ પર વાહનોના નંબર લખી આરટીઓમાં જમા કરવવા પડશે. અને આરટીઓ અલગ અલગ કેમ્પ કરી વાહનોમાં હાઈસિક્યોરિટી નંબર પ્લેટ લગાવી દેશે.

આ પણ વાંચો: લતા મંગેશકરે રાનુ મંડલને આપી એક એવી સલાહ જે તેમને હંમેશા યાદ રહેશે!

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

મહત્વનું છે કે અમદાવાદમાં હજુ પણ 3લાખથી વધુ વાહનો HSRP નંબર પ્લેટ વગરના છે. ત્યારે અરજદારને કોઈ અગવડતા ન પડે તે માટે એડવાન્સ ફી વગર RTO સોસાયટીમાં જ નંબર પ્લેટ બદલાવી દેવાની સુવિધા આપશે. નોંધનીય છે કે હાલ HSRP નંબર પ્લેટ લગાવાની મુદ્દત પૂરી થઈ ચૂકી છે, ત્યારે હવે HSRP નંબર પ્લેટ વગરના વાહનચાલકો સામે દંડની કાર્યવાહી થઈ શકે છે, જેને લઈ ઝડપથી HSRP લગાવી લેવા આરટીઓ તરફથી અપીલ કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">