નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલે શિયાળુ પાક માટે ખેડૂતોને પિયત આપવાની કરી જાહેરાત

|

Jan 12, 2020 | 10:03 AM

ખેડૂતોને લઈને સરકારે મહત્વની જાહેરાત કરી છે. નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલે શિયાળુ પાક માટે ખેડૂતોને પિયત આપવાની જાહેરાત કરી છે. નર્મદામાં પાણી પર્યાપ્ત માત્રામાં હોવાથી સિંચાઇ માટે પાણી છોડવામાં આવશે. પાણીનો સંગ્રહ હોવાથી શિયાળુ પાકમાં 70 દિવસ સુધી પાણી અપાશે. સરકારના આ નિર્ણયથી કડી, કલોલ, સાણંદ, વિરમગામ, લખતર તેમજ વઢવાણ અને પાટડી તાલુકામાં મેઈન અને […]

નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલે શિયાળુ પાક માટે ખેડૂતોને પિયત આપવાની કરી જાહેરાત

Follow us on

ખેડૂતોને લઈને સરકારે મહત્વની જાહેરાત કરી છે. નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલે શિયાળુ પાક માટે ખેડૂતોને પિયત આપવાની જાહેરાત કરી છે. નર્મદામાં પાણી પર્યાપ્ત માત્રામાં હોવાથી સિંચાઇ માટે પાણી છોડવામાં આવશે. પાણીનો સંગ્રહ હોવાથી શિયાળુ પાકમાં 70 દિવસ સુધી પાણી અપાશે. સરકારના આ નિર્ણયથી કડી, કલોલ, સાણંદ, વિરમગામ, લખતર તેમજ વઢવાણ અને પાટડી તાલુકામાં મેઈન અને બ્રાન્ચ કેનાલમાંથી પાણી છોડાશે. જેથી ખેડૂતો શિયાળુ પાક સરળતાથી લઇ શકશે.

આ પણ વાંચોઃ LRD મુદ્દે રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોરે PM મોદીને લખ્યો પત્ર, GADનો પરિપત્ર રદ કરવાની કરી માગણી

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article