Gujarati NewsGujaratNow farmers to get irrigation water for 70 days dy cm nitin patel announced
નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલે શિયાળુ પાક માટે ખેડૂતોને પિયત આપવાની કરી જાહેરાત
ખેડૂતોને લઈને સરકારે મહત્વની જાહેરાત કરી છે. નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલે શિયાળુ પાક માટે ખેડૂતોને પિયત આપવાની જાહેરાત કરી છે. નર્મદામાં પાણી પર્યાપ્ત માત્રામાં હોવાથી સિંચાઇ માટે પાણી છોડવામાં આવશે. પાણીનો સંગ્રહ હોવાથી શિયાળુ પાકમાં 70 દિવસ સુધી પાણી અપાશે. સરકારના આ નિર્ણયથી કડી, કલોલ, સાણંદ, વિરમગામ, લખતર તેમજ વઢવાણ અને પાટડી તાલુકામાં મેઈન અને […]
Follow us on
ખેડૂતોને લઈને સરકારે મહત્વની જાહેરાત કરી છે. નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલે શિયાળુ પાક માટે ખેડૂતોને પિયત આપવાની જાહેરાત કરી છે. નર્મદામાં પાણી પર્યાપ્ત માત્રામાં હોવાથી સિંચાઇ માટે પાણી છોડવામાં આવશે. પાણીનો સંગ્રહ હોવાથી શિયાળુ પાકમાં 70 દિવસ સુધી પાણી અપાશે. સરકારના આ નિર્ણયથી કડી, કલોલ, સાણંદ, વિરમગામ, લખતર તેમજ વઢવાણ અને પાટડી તાલુકામાં મેઈન અને બ્રાન્ચ કેનાલમાંથી પાણી છોડાશે. જેથી ખેડૂતો શિયાળુ પાક સરળતાથી લઇ શકશે.