‘પાણી નહીં તો વોટ નહીં, ભાજપ-કોંગ્રેસ લડતાં રહ્યાં અને માલપુરના નાથાવાસના ગ્રામજનોએ ચૂંટણીનો જ બહિષ્કાર જાહેર કરી દીધો

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નાથાવાસ ગામમાં પીવાના પાણીની તંગીને લઇ ગ્રામજનો એ આગામી 23 એપ્રિલ ના રોજ યોજાનાર લોકસભાની ચૂંટણીનો બહિષ્કારની ચીમકી ઉચ્ચારી ગામમાં રાજકીય પાર્ટીને પ્રવેશ બંધીના બેનર લગાવી દીધા છે. હજુ તો ઉનાળા ની શરૂઆત છે ત્યારે ઠેર ઠેર પીવાના પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે, ત્યારે માલપુર તાલુકાના 4000 વસ્તી ધરાવતા નાથવાસ […]

'પાણી નહીં તો વોટ નહીં, ભાજપ-કોંગ્રેસ લડતાં રહ્યાં અને માલપુરના નાથાવાસના ગ્રામજનોએ ચૂંટણીનો જ બહિષ્કાર જાહેર કરી દીધો
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 03, 2019 | 1:54 PM

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નાથાવાસ ગામમાં પીવાના પાણીની તંગીને લઇ ગ્રામજનો એ આગામી 23 એપ્રિલ ના રોજ યોજાનાર લોકસભાની ચૂંટણીનો બહિષ્કારની ચીમકી ઉચ્ચારી ગામમાં રાજકીય પાર્ટીને પ્રવેશ બંધીના બેનર લગાવી દીધા છે.

હજુ તો ઉનાળા ની શરૂઆત છે ત્યારે ઠેર ઠેર પીવાના પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે, ત્યારે માલપુર તાલુકાના 4000 વસ્તી ધરાવતા નાથવાસ ગામે પીવાના પાણીની ખુબજ તંગી વર્તાઈ રહી છે. ઉનાળો તો હાલ શરૂ થયો પરંતુ છેલ્લા એક મહિના થી ગ્રામજનો પીવાના પાણી માટે ભારે રઝળપાટ કરી રહ્યા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ચાલુ વર્ષે વરસાદ ઓછો પડ્યો છે જેના કારણે બોરકૂવાના તળ નીચા ઉતરી ગયા છે. ગ્રામજનોને પીવાનું પાણી મળતું નથી પીવાનું પાણી લેવા દૂર દૂર સુધી જવું પડે છે. ગામ આસપાસના તળાવો પણ સુકાઈ જવા પામ્યા છે. હાલ ગ્રામજનોને પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જેને લઇને સ્થાનિકોએ હવે ચુંટણીનો બહિષ્કાર જાહેર કરી દીધો છે.

સ્થાનિક પંકજ ભાઈ ખાંટ કહે છે કે છેલ્લા એકાદ માસ થી ગામના લોકો પાણી માટે સમસ્યા ભોગવી રહ્યા છે અને ચાલુ સાલે વરસાદ પણ ઓછો વરસ્યો હોવાને લઇને બોરકુવાના તળ પણ નીચા ઉતરી ગયા છે. પીવાના પાણી માટે દૂર સુધી આમ તેમ ભટકવુ પડે છે અને આસપાસના તળાવો પણ સુકાયેલા હોઇ પશુઓને પણ સમસ્યા વર્તાઇ રહી છે.

આ પણ વાંચો : 10 વર્ષનો છોકરો વાસ્તવિક જીવનામાં બન્યો ‘દેવનો રૂપ’, મરઘીના બચ્ચાં પર સાયકલ ચઢાવી દીધી તો જાતે જ લઈને દોડ્યો હોસ્પિટલ, મરઘીનું બચ્ચું જીવ્યું કે બચ્યું ?

ગામ માં જળસંચય દ્વારા તળાવો ઊંડા કરી નર્મદાનું પાણી લાવવાની નેતાઓ અને અધિકારીઓ વાતો કરતા હતા પરંતુ એમાનું કંઇ પણ હાલ સુધી શક્ય બન્યું નથી અને પાણી માટે રહીશો વલખા મારી રહ્યા છે. જેથી ગ્રામજનોએ કંટાળીને હેન્ડપમ્પ પાસે માટલા ફોડ્યા હતા અને પાણી નહીં તો વોટ નહીં ના સુત્રોચ્ચાર કર્યા હતા. કોઈપણ રાજકીય પક્ષે ગામમાં પ્રવેશવું નહીં ના બેનર લગાવ્યા છે. આમ એક તરફ ચુંટણીનો પ્રચાર હવે જોશભેર રાજકીય પક્ષોએ શરુ કર્યો છે ત્યાં જ હવે રાજકીય પક્ષોએ ચુંટણીમાં પોતાની નારાજગી દર્શાવતા. હવે રાજકીય પક્ષો માટે પણ મુંઝવણ સર્જતી આવી સમસ્યાઓ સામે આવી રહી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault controls=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">