Gujarati NewsGujaratNo artificial ponds for ganpati immersion this year surat corporation decides
સુરત: મનપાએ શહેરમાં ગણેશ વિસર્જનને લઇને કર્યો મોટો નિર્ણય, વાંચો આ અહેવાલ
કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને સુરત મનપાએ ગણેશ વિસર્જનને લઇને મોટો નિર્ણય કર્યો છે. સુરત મનપા આ વર્ષે કૃત્રિમ તળાવો નહીં બનાવે. મહત્વનું છે કે શહેરમાં ગણેશોત્સવ દરમિયાન નાની-મોટી 60 હજાર પ્રતિમાઓ વિસર્જિત થાય છે. મનપા વિસર્જનમાં સરળતા રહે તે માટે શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર 27 જેટલા કૃત્રિમ તળાવો બનાવે છે. આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર […]
Follow us on
કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને સુરત મનપાએ ગણેશ વિસર્જનને લઇને મોટો નિર્ણય કર્યો છે. સુરત મનપા આ વર્ષે કૃત્રિમ તળાવો નહીં બનાવે. મહત્વનું છે કે શહેરમાં ગણેશોત્સવ દરમિયાન નાની-મોટી 60 હજાર પ્રતિમાઓ વિસર્જિત થાય છે. મનપા વિસર્જનમાં સરળતા રહે તે માટે શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર 27 જેટલા કૃત્રિમ તળાવો બનાવે છે.