અમદાવાદીઓ આગામી 14 દિવસ સુધી રાત્રે 9 વાગ્યા બાદ નહીં નીકળી શકે ઘરની બહાર

|

Nov 23, 2020 | 8:07 PM

અમદાવાદીઓ આગામી 14 દિવસ સુધી રાત્રે 9 વાગ્યા બાદ ઘરની બહાર નહીં નીકળી શકે. જી હા અમદાવાદમાં આગામી 7મી ડિસેમ્બર સુધી રાત્રિ કરફ્યૂ અમલી રહેશે. આ જાહેરાત કરી છે શહેર પોલીસ કમિશનરે. શેહર પોલીસ વિભાગે જાહેર કરેલા જાહેરનામા મુજબ આગામી તારીખ 7મી ડિસેમ્બર સુધી એટલે કે 14 દિવસ સુધી શહેરમાં રાત્રિ કરફ્યૂનો કડક અમલ થશે. […]

અમદાવાદીઓ આગામી 14 દિવસ સુધી રાત્રે 9 વાગ્યા બાદ નહીં નીકળી શકે ઘરની બહાર

Follow us on

અમદાવાદીઓ આગામી 14 દિવસ સુધી રાત્રે 9 વાગ્યા બાદ ઘરની બહાર નહીં નીકળી શકે. જી હા અમદાવાદમાં આગામી 7મી ડિસેમ્બર સુધી રાત્રિ કરફ્યૂ અમલી રહેશે. આ જાહેરાત કરી છે શહેર પોલીસ કમિશનરે. શેહર પોલીસ વિભાગે જાહેર કરેલા જાહેરનામા મુજબ આગામી તારીખ 7મી ડિસેમ્બર સુધી એટલે કે 14 દિવસ સુધી શહેરમાં રાત્રિ કરફ્યૂનો કડક અમલ થશે. રાત્રિના 9 વાગ્યા બાદ નાગરિકો ઘરની બહાર કામ વગર નહીં નીકળી શકે. જો કામ વગર નાગરિકો બહાર નીકળશે તો જાહેરનામા ભંગ બદલ પોલીસ કાર્યવાહી કરશે. જોકે પોલીસ અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે આ જાહેરાનામામાં ફેરબદલ થઇ શકે છે અને કરફ્યૂના અમલમાં ફેરફાર આવી શકે છે.

આ પણ વાંચો: વડોદરાઃ SSG હોસ્પિટલના કોરોના વૉરિયરનું કોરોનાથી થયું મોત, નર્સિંગ સ્ટાફમાં છવાયો શોક

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article