નવસારીના વાડી વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કરાયો, પાણીજન્ય રોગોએ માથું ઉચક્યું

નવસારીના વાડી વિસ્તારમાં કોલેરા નિયંત્રણ માટે આજુબાજુના વિસ્તારમાં ખાણીપીણીની લારીઓ બંધ કરવામાં આવી છે.તો કાશી વાડી વિસ્તારને ક્લોરિનેશન કરવાની દિશામાં આરોગ્ય વિભાગે કામગીરી શરૂ કરૂ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2021 | 7:59 AM

નવસારી(Navsari)  શહેરના કાશી વાડી વિસ્તારમાં પાણીજન્ય રોગોએ( Water Borne Disease ) માથું ઉચક્યું છે.છેલ્લા કેટલાક દિવસથી અહીં કોલેરાના( Cholera)  કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે.કાશી વાડી વિસ્તારમાં કોલેરાના 15 જેટલા કેસ નોંધાયા છે.જે બાદ જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી કાઠીયાવાડી વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કર્યો છે.

જ્યારે 19 જેટલા વિસ્તારોને કોલેરા ભયગ્રસ્ત જાહેર કર્યા છે.કોલેરા નિયંત્રણ માટે આજુબાજુના વિસ્તારમાં ખાણીપીણીની લારીઓ બંધ કરવામાં આવી છે.તો કાશી વાડી વિસ્તારને ક્લોરિનેશન કરવાની દિશામાં આરોગ્ય વિભાગે કામગીરી શરૂ કરૂ છે.રોગચાળો વધુ ન વકરે તે માટે વિવિધ વિસ્તારોની ગટર લાઈનો અને પાણીની લાઈનોની તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગની ટીમ ઘરે ઘરે જઈ દર્દીઓની તપાસ શરૂ કરી છે.

સામાન્ય રીતે ચોમાસા દરમ્યાન જમીનમાં પાણી ભરાયા બાદ પીવાની પાઇપલાઇનમાં ભંગાણ હોય ત્યાંથી પ્રદૂષિત પાણી લાઇનના જતું હોય છે. જેના લીધે આ પાણી લોકો પિતા પાણીજન્ય રોગચાળો વકરતો હોય છે, તેમજ લોકો દ્વારા ખુલ્લામાં વેચાતા ખાદ્યપદાર્થો ખાવાથી પણ રોગચાળો વકરતો હોય છે. તેમજ એક જ વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો ફેલાતા તંત્ર દ્વારા પગલાં લેવામાં આવે છે. તેમજ તે ફેલાવાના કારણને શોધીને તેને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. તેમજ લોકોને  પણ પીવાના પાણીને  ઉકાળીને પીવાની સલાહ આપવામાં આવે  છે.

આ પણ વાંચો : વડોદરા ધર્માંતરણ અને આફમી હવાલાકાંડના આરોપીને વધુ ચાર દિવસના રિમાન્ડ

આ પણ વાંચો : અમદાવાદ : સીએનજીમાં ભાવવધારો થતાં રિક્ષાચાલકોની ભાડા વધારાની માંગ

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">