નવસારીમાં બાઇક અકસ્માતમાં 3 યુવાનોના મોત, ચીખલીના કલીયારી ગામનાં બે સગાભાઇના મોત

|

Nov 17, 2020 | 3:28 PM

નવસારીમાં બાઇક અકસ્માતમાં 3 યુવાનોના મોત થયા છે. ઘરે પરત ફરતી વખતે ખેરગામ-પાણીખડક માર્ગ ઉપર અકસ્માત સર્જાયો છે. ખેરગામના આછવણી ગામે બે બાઈક સામસામે અથડાતા આ અકસ્માત થયો છે. અકસ્માતમાં ચીખલી તાલુકાના કલીયારી ગામના બે ભાઈનું મોત થયું છે. જીગ્નેશ પટેલ નામના યુવાનનું ઘટનાસ્થળે મોત, જયારે સાવન પટેલ નામના યુવાનનું સારવાર દરમિયાન મોત થયું છે. […]

નવસારીમાં બાઇક અકસ્માતમાં 3 યુવાનોના મોત, ચીખલીના કલીયારી ગામનાં બે સગાભાઇના મોત

Follow us on

નવસારીમાં બાઇક અકસ્માતમાં 3 યુવાનોના મોત થયા છે. ઘરે પરત ફરતી વખતે ખેરગામ-પાણીખડક માર્ગ ઉપર અકસ્માત સર્જાયો છે. ખેરગામના આછવણી ગામે બે બાઈક સામસામે અથડાતા આ અકસ્માત થયો છે. અકસ્માતમાં ચીખલી તાલુકાના કલીયારી ગામના બે ભાઈનું મોત થયું છે. જીગ્નેશ પટેલ નામના યુવાનનું ઘટનાસ્થળે મોત, જયારે સાવન પટેલ નામના યુવાનનું સારવાર દરમિયાન મોત થયું છે. વલસાડના તિથલ ખાતે ફોટા પડાવવા યુવાનો ગયા હતા.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article