વડોદરાના નવલખી સામૂહિક દુષ્કર્મ કેસમાં ભોગ બનેલી સગીરાના પરિવારને સરકારની સહાય

|

Dec 06, 2019 | 1:13 PM

વડોદરાના નવલખી સામૂહિક દુષ્કર્મ કેસમાં ભોગ બનેલી સગીરાના પરિવારને સહાય કરવામાં આવી છે. રાજ્ય સરકારે રચેલી સમિતીએ રૂપિયા સાત લાખની સહાય ચૂકવી છે. આ સહાયમાંથી પરિવાર 2.50 લાખ રૂપિયા રોકડા ઉપાડી શકશે. પરંતુ બાકીની રકમ સગીરા 18 વર્ષની થશે ત્યારે તે ઉપાડી શકશે. આ પણ વાંચોઃ જામનગર હાઈ-વે પર અકસ્માતમાં પાંચ લોકોના મોત, કાલાવડ-ધોરાજી હાઈ-વે […]

વડોદરાના નવલખી સામૂહિક દુષ્કર્મ કેસમાં ભોગ બનેલી સગીરાના પરિવારને સરકારની સહાય

Follow us on

વડોદરાના નવલખી સામૂહિક દુષ્કર્મ કેસમાં ભોગ બનેલી સગીરાના પરિવારને સહાય કરવામાં આવી છે. રાજ્ય સરકારે રચેલી સમિતીએ રૂપિયા સાત લાખની સહાય ચૂકવી છે. આ સહાયમાંથી પરિવાર 2.50 લાખ રૂપિયા રોકડા ઉપાડી શકશે. પરંતુ બાકીની રકમ સગીરા 18 વર્ષની થશે ત્યારે તે ઉપાડી શકશે.

આ પણ વાંચોઃ જામનગર હાઈ-વે પર અકસ્માતમાં પાંચ લોકોના મોત, કાલાવડ-ધોરાજી હાઈ-વે પરની ઘટના

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મહત્વનું છે કે ગુજરાત હાઈકોર્ટ અને રાજ્ય સરકાર દ્વારા વિક્ટિમ ગર્લ્સ કોમ્પોશેસન કમિટીની રચના કરાઈ છે. 7 સભ્યોની આ સમિતિમાં ડિસ્ટ્રિક્ટ જજ ચેરમેન, એ.સી જોશી, પોલીસ કમિશનર, મેડીકલ સુપરિન્ટેન્ડેન્ટ, મુખ્ય સરકારી વકીલ, કલેકટર, આશુતોષ પાઠક જીલ્લા કાનૂન સેવા સત્તા મંડળના ફુલટાઈમ સેક્રેટરીનો સમાવેશ કરાયો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article