નવસારીના 3 માછીમાર પરિવારને 12 વર્ષ બાદ મળી આર્થિક સહાય, 26/11 હુમલાના આતંકીઓએ કુબેર બોટના 3 માછીમારોની કરી હતી હત્યા

|

Nov 27, 2020 | 11:39 PM

નવસારીના ત્રણ પીડિત માછીમાર પરિવારને 12 વર્ષ બાદ આર્થિક સહાય મળી છે. 26/11 આતંકી હુમલા વખતે આતંકીઓ જે કુબેર બોટમાં આવ્યા હતા. તે બોટમાં માછીમાર બળવંત ટંડેળ, નટુ રાઠોડ અને મુકેશ રાઠોડ સવાર હતા. જોકે અજમલ કસાબ સહિતના આતંકીઓએ તેમની હત્યા કરી બોટ આંચકી લીધી હતી.નવસારી જિલ્લાના વાસી બોરસી ખાતે રહેતો પીડિત પરિવાર છેલ્લા 12-12 […]

નવસારીના 3 માછીમાર પરિવારને 12 વર્ષ બાદ મળી આર્થિક સહાય, 26/11 હુમલાના આતંકીઓએ કુબેર બોટના 3 માછીમારોની કરી હતી હત્યા

Follow us on

નવસારીના ત્રણ પીડિત માછીમાર પરિવારને 12 વર્ષ બાદ આર્થિક સહાય મળી છે. 26/11 આતંકી હુમલા વખતે આતંકીઓ જે કુબેર બોટમાં આવ્યા હતા. તે બોટમાં માછીમાર બળવંત ટંડેળ, નટુ રાઠોડ અને મુકેશ રાઠોડ સવાર હતા. જોકે અજમલ કસાબ સહિતના આતંકીઓએ તેમની હત્યા કરી બોટ આંચકી લીધી હતી.નવસારી જિલ્લાના વાસી બોરસી ખાતે રહેતો પીડિત પરિવાર છેલ્લા 12-12 વર્ષથી સહાય માટે માંગ કરતો હતો. જોકે તાત્કાલિક સહાય ન મળતા સામાજીક સંગઠનોએ સરકાર સુધી પીડિત પરિવારનો અવાજ પહોંચાડ્યો હતો. હાલ સરકારે રૂપિયા 5 લાખની સહાય ત્રણેય પરિવારને F.D સ્વરૂપે કરી છે. આર્થિક સહાયની આશા ગુમાવી ચુકેલા પીડિત પરિવારે સહાય મળતા જ સરકાર અને સામાજીક સંગઠનનો આભર વ્યક્ત કર્યો છે.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 11:35 pm, Fri, 27 November 20

Next Article