નર્મદાના કેવડિયા ખાતે બે દિવસીય સ્પીકર સંમેલનનો પ્રારંભ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનાં હસ્તે કાર્યક્રમનું ઉધ્ધાટન

|

Nov 24, 2020 | 8:40 PM

નર્મદાના કેવડિયા ખાતે બે દિવસીય સ્પીકર સંમેલનનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કાર્યક્રમનું ઉધ્ધાટન કરશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રુપાણી, લોકસભા સ્પીકર ઓમ બિરલા હાજર રહેશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સહિત રાજ્યસભાના ઉપસભાપતિ અને લોકસભાના ઉપાધ્યક્ષ  પણ હાજર રેહશે. દેશના ઇતિહાસમાં પહેલીવાર સ્પીકરની અખિલ ભારતીય બેઠક હોય એવી પહેલી ઘટના બની […]

નર્મદાના કેવડિયા ખાતે બે દિવસીય સ્પીકર સંમેલનનો પ્રારંભ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનાં હસ્તે કાર્યક્રમનું ઉધ્ધાટન

Follow us on

નર્મદાના કેવડિયા ખાતે બે દિવસીય સ્પીકર સંમેલનનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કાર્યક્રમનું ઉધ્ધાટન કરશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રુપાણી, લોકસભા સ્પીકર ઓમ બિરલા હાજર રહેશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સહિત રાજ્યસભાના ઉપસભાપતિ અને લોકસભાના ઉપાધ્યક્ષ  પણ હાજર રેહશે. દેશના ઇતિહાસમાં પહેલીવાર સ્પીકરની અખિલ ભારતીય બેઠક હોય એવી પહેલી ઘટના બની રહી છે તે ગુજરાતમાં બની રહી છે. કાર્યક્રમના સમાપનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમાપન સ્પીચ વર્ચ્યુઅલી કરશે.

 

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article