Narmada : ગરુડેશ્વર ખાતે આવેલો વિયર ડેમ ભર ઉનાળે ઓવરફલો, 45 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાયું

નર્મદાના ગરુડેશ્વર ખાતે આવેલો વિયર ડેમ ભર ઉનાળે ઓવરફલો થતા આહલાદક દ્રશ્યો સર્જાયા છે. કેનાલ હેડ પાવર હાઉસના 3 ટર્બાઈન અને રિવર બેડ પાવર હાઉસના 5 ટર્બાઈન શરુ થતાં 45 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

Nirupa Duva
| Edited By: | Updated on: Jun 13, 2021 | 2:03 PM

Narmada : નર્મદાના ગરુડેશ્વર ખાતે આવેલો વિયર ડેમ ભર ઉનાળે ઓવરફલો થતા આહલાદક દ્રશ્યો સર્જાયા છે, જેથી કેવડિયા (Kevadia) થી નર્મદા (Narmada) નદી બે કાંઠે વહી રહી છે. કેનાલ હેડ પાવર હાઉસના 3 ટર્બાઈન અને રિવર બેડ પાવર હાઉસના 5 ટર્બાઈન શરુ થતાં 45 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

વિયર ડેમથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનો 12 કિલોમીટરના વિસ્તારમાં સરોવર ભરાયું છે. ગંગા દેશેરા ચાલુ હોવાથી તેમજ નર્મદા (Narmada) નદીના સ્નાનું મહત્વ હોવાથી પ્રવાસીઓ પણ ઉમટી પડ્યા છે.

થોડા દિવસ પહેલા સરદાર સરોવર નર્મદા ડેમ (Sardar Sarovar Dam) માંથી નર્મદામાં 40,000 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું, ત્યારે પણ ગરુડેશ્વર પાસેનો વિયર ડેમ કોઝ-વે ઓવરફલો થયો હતો. ગરુડેશ્વેર ખાતેનો વિયર ડેમ એટલા માટે બનાવવામાં આવ્યો છે કે, સરદાર સરોવર નર્મદા ડેમનું વધારાનું પાણી સંગ્રહ કરી વીજ ઉત્પાદન કરવા તેમજ પ્રવાસીઓ બોટિંગની મજા માણી શકે.

સરદાર સરોવર ડેમ (Sardar Sarovar Dam) થી ગરુડેશ્વેર વિયર ડેમનું 12 કિમીનું અંતર છે. આ 12 કિમી સરોવરમાં આવનારા દિવસોમાં પ્રવાસીઓ બોટિંગની મજા માણી શકશે. નર્મદા (Narmada) નદીનું પાણી પીવા લાયક બન્યું છે. આ નદી ભરુચ દરિયામાં મળે છે.

Follow Us:
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">