AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NARMADA : રૂપાણી સરકારના પાંચ વર્ષ, આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રાજ્યના 53 તાલુકામાં આદિજાતિ સર્વાંગી વિકાસ દિવસની ઉજવણી

World Tribal Day : આજે રાજ્ય સરકાર વનબંધુ કલ્યાણ યોજના ફેઝ-2માં આદિવાસી પરિવારો માટે 1 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરશે

NARMADA : રૂપાણી સરકારના પાંચ વર્ષ, આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રાજ્યના 53 તાલુકામાં આદિજાતિ સર્વાંગી વિકાસ દિવસની ઉજવણી
NARMADA : Today is World Tribal Day, Celebration of Tribal Comprehensive Development Day in 53 talukas of the state
| Updated on: Aug 09, 2021 | 11:45 AM
Share

NARMADA : આજે વિશ્વ આદિવાસી દિવસ અને વિજય રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના મુખ્ય અતિથી સ્થાને નર્મદા જિલ્લાના વડુંમથક રાજપીપળા ખાતે રાજ્યના 53 તાલુકામાં આદિજાતિ સર્વાંગી વિકાસ દિવસની ઉજવણી કરવાનો રાજ્યસ્તરનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.

આજે રાજ્ય સરકાર વનબંધુ કલ્યાણ યોજના ફેઝ-2માં આદિવાસી પરિવારો માટે 1 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરશે તેમજ 9 લાખ આદિજાતિ પરિવારો માટે રોજગારીની તકનું નિર્માણ કરવામાં આવશે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આઝાદીના સ્વતંત્રતા સંગ્રામમાં આદિવાસીઓના અમૂલ્ય યોગદાન તેમજ ભગવાન બિરસા મુંડાનું સ્મરણ કર્યું હતું. તેમણે કહ્યું કે ભગવાન બિરસા મુંડાના નામે રાજ્ય સરકારે આદિજાતિ વિસ્તારમાં બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની સ્થાપના કરી છે.

તેમણે કહ્યું કે તત્કાલીન મુખ્યપ્રધાન તેમજ હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આદિજાતિ વિસ્તારના સર્વાંગી કલ્યાણ માટે વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત 90 હજાર કરોડના કામો કર્યા અને આપણી સરકારે છેલ્લા 5 વર્ષમાં 60,000 ના કામો કર્યા છે અને હવે વનબંધુ કલ્યાણ યોજના ફેઝ-2 સાથે 1600 કરોડના વિવિધ કામોના ભૂમિપૂજન અને લોકાર્પણ કરવામાં આવશે.

Follow Us
તમે રોમાંચક પરિસ્થિતિમાં રહેશો, પૈસાની ખૂબ જ જરૂર પડશે
તમે રોમાંચક પરિસ્થિતિમાં રહેશો, પૈસાની ખૂબ જ જરૂર પડશે
19 વર્ષ બાદ વૃદ્ધને પરત મળી મૂડી, અમરેલી પોલીસનું મોઢું મીઠું કરાવ્યું
19 વર્ષ બાદ વૃદ્ધને પરત મળી મૂડી, અમરેલી પોલીસનું મોઢું મીઠું કરાવ્યું
રાજકોટના શિવરાજપુરમાં દૂધના કેન મુદ્દે જૂથ અથડામણ
રાજકોટના શિવરાજપુરમાં દૂધના કેન મુદ્દે જૂથ અથડામણ
નવસારીના શરબતીયા તળાવના નિર્માણની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ
નવસારીના શરબતીયા તળાવના નિર્માણની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ
વીજપોલ વિવાદમાં ખેડૂતોનો સરકારને સ્પષ્ટ સંદેશ, મંત્રણા માટેનો પ્રસ્તાવ
વીજપોલ વિવાદમાં ખેડૂતોનો સરકારને સ્પષ્ટ સંદેશ, મંત્રણા માટેનો પ્રસ્તાવ
વિદ્યાર્થિનીને LCના આપતા ધો-11માં પ્રવેશ અટક્યાનો આરોપ, જુઓ-Video
વિદ્યાર્થિનીને LCના આપતા ધો-11માં પ્રવેશ અટક્યાનો આરોપ, જુઓ-Video
સુરતમાં ભારે વરસાદને પગલે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા
સુરતમાં ભારે વરસાદને પગલે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
g clip-path="url(#clip0_868_265)">