રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમની જળસપાટી આજે 135.90 મીટર પર પહોંચી છે. ઉપરવાસમાંથી 3 લાખ 60 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જેના પગલે ડેમના 10 દરવાજા ખોલીને 1 લાખ 98 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. કેવડિયાના ગોરા પુલ પર પાણી ફરી વળતા રાહદારીઓ માટે બંધ કરવામાં આવ્યો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો