ગુજરાત માટે સારા સમાચાર, સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 5871 ક્યુસેક પાણીની આવક થતા સપાટીમાં વધારો

|

Jun 12, 2020 | 1:31 PM

સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી 5,871 ક્યુસેક પાણીની આવક થતા 24 કલાકમાં 0.43 મીટર જળસપાટીમાં વધારો થયો છે. હાલ ડેમની જળસપાટી 127.26 મીટર પર પહોંચી છે. ઉપરવાસમાં વરસાદ અને ડેમના પાવર હાઉસ ચાલુ કરાતાં નવા નીરની આવક થતા હાલ ગુજરાત માટે મેન કેનાલમાં 7,177 ક્યુસેક પાણી છોડાયું છે. આ પણ વાંચો: રાજ્યના મેડિકલ […]

ગુજરાત માટે સારા સમાચાર, સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 5871 ક્યુસેક પાણીની આવક થતા સપાટીમાં વધારો

Follow us on

સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી 5,871 ક્યુસેક પાણીની આવક થતા 24 કલાકમાં 0.43 મીટર જળસપાટીમાં વધારો થયો છે. હાલ ડેમની જળસપાટી 127.26 મીટર પર પહોંચી છે. ઉપરવાસમાં વરસાદ અને ડેમના પાવર હાઉસ ચાલુ કરાતાં નવા નીરની આવક થતા હાલ ગુજરાત માટે મેન કેનાલમાં 7,177 ક્યુસેક પાણી છોડાયું છે.

આ પણ વાંચો: રાજ્યના મેડિકલ ડીગ્રી ધરાવતાં IAS-IPS અધિકારીને સોંપાઈ શકે છે કોરોનાની મહત્વની જવાબદારી

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article